Abtak Media Google News

ધારાસભ્યોના જે પ્રશ્નો આવ્યા તેમજ એસટી કામદાર હિતના પ્રશ્ર્નો તેમજ ડેપોના પરિવહન સંચાલનના ક્ષતી મુદાઓની ચર્ચા કરાઈ

રાજકોટ એસ ટી વિભાગ મા એસ ટી સલાહકાર ના અધ્યક્ષ   વિભાગીય નિયામક સાહેબ અને અધ્યક્ષ  કલોત્રા  ની ચેમ્બર ના સ્થાને એસ ટી સલાહકાર ની મીટીંગ યોજાયેલ જેમાં એસ ટી લગત આમ જનતા પ્રવાસી તેમજ વિદ્યાર્થી હિત ના પ્રશ્નો ઉપર વઢવાણ ધારાસભ્ય   તેમજ ધ્રાંગધ્રા ધારાસભ્ય  જસદણ ધારાસભ્ય  લીબડી ધારાસભ્ય   ચોટીલા ધારાસભ્ય  રાજકોટ ધારાસભ્ય  ના આમ જનતા પ્રવાસી ના જાહેર હિત ના પ્રશ્નો તેમજ કોવીડ સમય રાજકોટ રાત્રી ની શેડ્યુલ 90નંબર ની બંધ છે તે 19-30 ની શેડ્યુલ મા દૈનિક 80 મુસાફરો વહન કરે છેઅને સુરેન્દ્રનગર ના મુસાફરો ઉભા ઉભા આવે છે

તે મુદ્દો 90નંબર જે 20-00 કલાકે ઉપડતી હતી તે શેડ્યુલ ચાલુ કરવા થી 19-30 નો લોડફેક્ટર હળવો થશે ને સુરેન્દ્રનગર ના ઉભા ઉભા આવતા મુસાફરો ની હાડમારી ને ત્રાસ દુરસ્ત થશે તે રજુઆત કરી ધારાસભ્ય   ઓ જે પ્રશ્નો આવેલ તે પ્રશ્નો ઓ તેમજ એસ ટી કામદાર હિત ના પ્રશ્નો તેમજ ડેપો સુરેન્દ્રનગર લીબડી ને ધ્રાંગધ્રા તરફ અપ ડાઉન કરતા વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થી ઓ ને 11-30 થી 13-30 વચ્ચે બનચીંગ મા રૂટ ઉપડતા જે હાલાકી માનસિક ત્રાશ કે હાડમારી ભોગવે છે તેનો  સર્વે કરી વિદ્યાર્થી ટ્રીપો વધારવા રજૂઆતો કરી તે નિવારવા ની હકારાત્મક ખાત્રી આપેલ છે.

જોરવનગર રતનપર જે વાયા એસ ટી પરિવહાન સેવા કિમિ 28-78 તે હિતરક્ષક સમિતિ ની માંગણી મુજબ વાયા જોરવનગર લીબડી તરફ ને લીબડી થી સુરેન્દ્રનગર તરફ ટ્રીપ.

પરિવહન સેવા સંચાલિત કરવાના માંગણી સ્વીકારી

સલાહકારના સર્વે વનરાજસિંહ એસ રાણા (વઢવાણ સુરેન્દ્રનગર) તેમજ ધ્રાંગધ્રાના ગીરીશભાઈ પટેલ  તેમજ જસદણ ના   ખસિયા ભાઈ ને રાજકોટ ના  દશરથસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી જાહેર જનતા પ્રવાસી ના હિત ના પ્રશ્નો ની સફળ રજુઆત કરી હતી. આ મીટીંગ ના અધ્યક્ષ અને વિભાગીય નિયામક   કાલોતર   તેમજ એસ ટી પરિવહન અધિકારી   ડાંગર   ખાસ પ્રશ્નો નિવારવા ને રજુઆત સાંભળવા ખાસ હાજર હતા સુંદર વાતાવરણ મા મીટીંગ નું સંચાલન થયેલ હતું જેની યાદી વનરાજસિંહ એસ રાણા જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.