Abtak Media Google News

ભુપેન્દ્ર રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ૬૫મો વાર્ષિક પાટોત્સવ તેમજ અક્ષર ભુવન ઉદઘાટન સમારોહ શાકોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે વડતાલ પીઠાધિશ્ર્વર પ.પૂ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા પ.પૂ. મહંત શાસ્ત્રી હરિવલ્લભદાસજી સ્વામી (હરીદ્વારવાળા)ના આશિર્વાદ મળ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.