Browsing: તરણેતરનો મેળો

તરણેતરીયો મેળો, મેળો મારો રંગીલ 1 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેળાના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે: 3 દિવસના આ મેળામાં લાખોની જનમેદની ઉમટશે રાત્રે તરણેતર ગ્રામ પંચાયત…

કાલથી શરૂ થનાર મેળાની તૈયારીઓને આખરી ઓપ અપાયો: કાયદો-વ્યવસ્થા સંગીત બનાવવા તંત્ર સજ્જ: મેળાને આકર્ષક બનાવવા કવાયત સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે…

અસ્મીતા, સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. તરણેતરના મેળાની તૈયારી તડામાર ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે આ લોકમેળો ખુલ્લો મુકાશે. ત્યારે આજ રોજ…

કાઠિયાવાડી સંસ્કૃતિમાં મેળાનું મહત્વ છે ત્યારે સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાના મેળા મશહુર છે. સાતમ-આઠમ અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન લોકોએ મેળાની મોજ માણી. પરંતુ આ મેળો પૂરો થયો…