Browsing: Akshaya tritiya

હ્રીમ ગુરુજી અક્ષય તૃતીયા આ વખતે 22 એપ્રિલે છે. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનું વિશેષ મહત્વ હોય છે અને આ દિવસે દાન કરવાથી પણ અક્ષય ફળ…

લોકડાઉનને પગલે લોકો ઘરમાં રહી પૂજા પાઠ કરશે: સોના-ચાંદી, વાહનો, જમીન મકાન સહિતની કોઇ ખરીદી નહીં થાય: માંગલિક પ્રસંગો, ખાતમુહુર્ત, ભૂમિપૂજન, ઉદ્દઘાટન અને વાસ્તુ સહિતના શુભકાર્યો…

આજના દિવસે જૈનના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજી ભગવાને 13 મહિના નિરંતર ઉપવાસ(પાણી વગરનો ઉપવાસ)શેરડીના રસથી કર્યા હતા. અને આજે પણ ઘણા જૈન ભાઇઑ અને બહેનો વર્ષીય…

અક્ષય તૃતીયા-અખાત્રીજ, પરશુરામ જયંતી, વર્ષી તપનાં પારણાનો દિવસ છે. સામાન્ય રીતે આ દિવસ લગ્ન માટે વણજોયા મુહૂર્તનો દિવસ ગણવામાં આવે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે…

‘ન ક્ષમેતિ, ઈતિ અક્ષયા…’ જેનો કયારેય ક્ષય ન થાય… ક્ષીણ ન થાય… કાળક્રમે પણ જેનો નાશ ન થાય એ જ અક્ષય… વૈશાખ સુદ ત્રીજ.. અક્ષય  તૃતિયા……