સુરત શહેરમાં ચોમાસાના પ્રારંભ સાથે જ રોગચાળાએ માથું ઊંચક્યું છે. બદલાતા હવામાનની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર વર્તાઈ રહી છે, જેના પરિણામે મલેરિયા, ડેન્ગ્યુ, ઊલટી-ઝાડા, શરદી-ખાંસી…
appeal
દાવો લીમીટેશન બહાર હોય જેથી ટ્રાયલ કોર્ટે વાદીનો દાવો રદ્દ કરેલો હતો તે હુકમમા હસ્તક્ષેપ કરવાપાત્ર નથી: સેશન્સ કોર્ટે આજીડેમ પાસે જુના રે.સ.નં.58 પૈકીની જમીન એકર…
પાંચ વર્ષના ભૂલકાને અકસ્માત બાદ “પેરાપ્લેજીયા” નામની અસાધ્ય બીમારી લાગુ પડી હતી મેટાડોરે હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડ્યાના 18 વર્ષ પહેલાના કિસ્સામાં ભૂલકાને “પેરાપ્લેજીયા” નામની અસાધ્ય…
સુરત: સુરત શહેરમાં આગામી ૨૭ જૂન, ૨૦૨૫ ના રોજ ઇસ્કૉન સંસ્થા દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને શ્રી સુભદ્રા માતાની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું…
કૃષિ : અમરેલી જિલ્લાના ખેડૂતોને ચોમાસુ ઋતુ માટે જરુરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે કાળજી રાખવાની થાય છે. બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની…
અમદાવાદ: ભારત સરકારે આતંકીઓ વિરુદ્ધ શરૂ કરેલા ઓપરેશન સિંદુર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું…
અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં છેલ્લા બે દિવસથી અચાનક વાતાવરણ પલટાતા કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. આ માવઠાને કારણે ધારી પંથકના હુડલી, જર, મોરજર સહિત…
અપીલ દાખલ કરવામાં વિલંબ થવાના આધાર પર જમીન માલિકોને વળતર આપવાનો ઇન્કાર ન કરો: સર્વોચ્ચ અદાલતનો આદેશ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે,…
5 લાખથી વધુ કરદાતાઓની અપીલની પેન્ડન્સી ઘટાડવા માટે આવકવેરા વિભાગના પ્રતિસાદથી અસંતુષ્ટ થયા બાદ કોર્ટે જાહેર કર્યો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે આવકવેરા વિભાગને અરજદાર કરદાતાઓ પાસેથી બાકી…
અંજાર ખાતે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન જાહેર કરાયેલ માર્ગદર્શિકાનુ પાલન કરવા અપીલ કરાઈ છે.ગરબાના ગ્રાઉન્ડ પર અજાણી વ્યક્તિઓની આજુબાજુ ગરબા રમવાનું ટાળીએ તેમજ મુશ્કેલીના…