Browsing: Arvind Raiani

શ્રી સોમનાથ મંદિરે રાજ્યકક્ષાના  મંત્રી અરવિંદભાઇ રૈયાણી એ  સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવ ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. શ્રી સોમનાથ મંદિરના પુજારી દ્વારા…

મેઘરાજાના આગમનની છડી પોકારતા કાર્યકમમાં પ્રહર વોરા, નિધિ ધોળકીયા, ગાર્ગી વોરા, ગાથા પોટા અને ચેતાલી છાયા જેવા ગાયક કલાકારો ગીતો રજુ કરી શ્રોતાઓને ભીંજવશે રાજકોટમાં આજે…

કોર્પોરેશન અને રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા 3790 આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા નરેન્દ્ર મોદી ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત આજે વડોદરા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ…

સામાકાંઠે પાણીના ઘોડા પાસે યોજાનારા લોક ડાયરામાં વોર્ડના કોર્પોરેટરોના નામ લખાયા પરંતુ મંત્રી અરવિંદ રૈયાણીની જાણી જોઇને બાદબાકી, આમંત્રણ પણ ન અપાયું હોવાની ચર્ચા ગુજરાત સરકારના…

ભાજપનો ખેસ નાંખી મતદાન કરવા જતા આચારસંહિતા ભંગનો કેસ થયો હતો ગત વિધાનસભાની ચૂંટણીના  તા.9/12/17ના યોજાયેલ મતદાનમાં તત્કાલીન ભાજપ ઉમેદવાર અને હાલના મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ પાર્ટીનો …

ગોંડલ તાલુકામાં ૧૬૦૦ શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડનું વિતરણ કરાયું અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે પરિવહન મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં સરપંચઓનું સન્માન તથા…

મોરબી અને ટંકારા તાલુકાના વિવિધ ગામોમાં જન આશીર્વાદ યાત્રામાં સહભાગી બનતા મંત્રી અરવિંદ રૈયાણી રાજ્યમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત…