Browsing: ayodhya

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત માટે એક વિશેષ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતભરના પવિત્ર યાત્રાધામો, તીર્થ સ્થાનોમાંથી પ્રસાદી સ્વરૂપે પાવન માટી તથા પવિત્ર જળ…

કેન્દ્રની મોદી સરકાર તરફથી રામ જન્મભૂમિ ટ્રસ્ટને સૌ પ્રથમ ૧ કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું ભારતની આસ્થા અને અતૂટ શ્રદ્ધાના પ્રતિક એવા ભગવાન  રામના મંદિર પ્રત્યે…

મૂસ્લિમ પર્સનલ લો બોર્ડ આ નિર્ણય સામે વિરોધ નોંધાવી સ્પષ્ટ કર્યુ કે દેશનો સમગ્ર મુસ્લિમ સમાજ આ નિર્ણયની સાથે નથી સુન્ની વકફ બોર્ડ સમગ્ર સમાજનું પ્રતિનિધિત્વ…

જમીયત ઉલેમાએ હિન્દની બેઠકમાં બાબરી મસ્જિદના ધ્વંસદિને છઠ્ઠી ડીસેમ્બરે જ  સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે રિવ્યુ પીટીશન કરવાનો નિર્ણય કરાયો અયોધ્યાના રામમંદિર, બાબરી મસ્જીદ વિવાદીત કેસમાં ૨.૭૭…

ફીટ ઈન્ડિયા મુવમેન્ટમાં ભાગ લેવા અપીલ કરી: નદીઓના પ્રચાર-પ્રસારની જરૂર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ૫૯મી વખત દેશવાસીઓ સાથે મન કી બાત કરી હતી. તેમણે કહ્યું…

મંદિર વહીં ઔર મસ્જીદ નઇ..! આ છે સુપ્રિમ કોર્ટનો ચુકાદો. દાયકાઓથી ચાલતા વિવાદનો, રાજનીતિનો અને ખટરાગનો અંત. આ ચુકાદાથી દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો બન્નેને રાહત થશે.…

સુપ્રીમ કોર્ટનાં ઐતિહાસિક ચુકાદાને સર્વેએ શીરોમાન્ય ગણાવ્યો: વર્ષોથી ચાલતા વિવાદનો અંત આવતા હવે શાંતીપૂર્ણ માહોલમાં દેશનાં વિકાસમાં ફાળો આપવાની અપીલ કરતા અગ્રણીઓ અયોઘ્યાની વિવાદિત જમીનનાં કેસનો આજે…

કાર્યકરો અયોઘ્યા પહોંચે તે પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી હતી: જોર જુલ્મ સહન કરી પરત ફરતા રાજકોટમાં કરાયું હતું સ્વાગત આજકાલનો નહિ પણ બલકે સદીઓથી…

આજે જયારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો અને અયોધ્યામાં રામમંદિરમાં નિર્માણનો નારો હવામાં ગુંજતો સંભળાય છે. ત્યારે રાષ્ટ્રવાદની સાથોસાથ આપણી સંસ્કૃતિ સંસ્કૃતિ પણ સભાન થવાનું જરૂરી બની રહે છે.…

સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકાદા પૂર્વે રાજયના ગૃહ મંત્રી અને પોલીસ વડા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા આદેશ: સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી ઉશ્કેરણી કરનાર સામે કડક કાર્યવાહી…