BhadaraviPoonam

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. આવતી કાલે મેળાનો છેલ્લો દિવસ રહેશે. પાંચ દિવસમાં અત્યાર સુધી ત્રીસ લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે. આજે છઠ્ઠા…

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. અંબાજી જતાં તમામ માર્ગો હાલ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.  બનાસકાંઠા કલેકટર દ્વારા…

ભાદરવી મહાકુંભ પૂર્ણ થતાં જ યાત્રાધામ અંબાજીમાં ચાલી આવતી પરંપરા મુજબ પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી. જેને લઇ મંદિર શુક્રવારે બપોરે એક વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ…

પવિત્ર ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ ગૃહ વિભાગે કર્યો છે. જેમાં ગૃહ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પદયાત્રીઓ…

મેળો નહિ ભરાય પરંતુ ભકતો અને પદયાત્રીઓ દર્શન કરી શકશે: અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે કરી જાહેરાત બનાસકાંઠામાં આવેલા સુપ્રસિઘ્ધ અંબાજી મંદિરે દર વર્ષે ભાદરવી પુનમે ભવ્ય મેળો…

કોરોનાનું સંક્રમણ ફરી ન ફેલાય તે માટે સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓમાં સાતમ-આઠમના તહેવારોમાં યોજાતા લોકમેળા બંધ રાખવામાં આવ્યા છે. દરમિયાન વિશ્ર્વ વિખ્યાત તીર્થધામ શક્તિપીઠ એવા અંબાજી માતાજીના…