Browsing: children

સામાન્ય શારીરિક વિકાસ માટે પૂરતી કેલરી ન મળવતી  કુપોષણનો ભોગ બને છે એક નવા સંશોધન મુજબ, નિરક્ષરતા અને ગરીબીને કારણે માતાઓ અને બાળકોના ખોરાકમાં જરૂરી પોષક…

સમગ્ર શહેરની પોલીસે સતત ત્રણ કલાક સુધી સીસીટીવી ફૂટેજ મેળવી દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું તરૂણીના તરકટનો ભાંડો ફૂટતા પોલીસે હાશકારો અનુભવ્યો શહેરમાં પોપટપરા વિસ્તારમાં…

આગામી 10 દિવસમાં 3000 લોકોની ધરપકડ કરાશે : મુખ્યમંત્રી બિસ્વા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ફરી એકવાર બાળ લગ્નને લઈને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે…

રોજગાર આધારિત ગ્રીનકાર્ડ મેળવવા માટેનો સમયગાળો 134 વર્ષને આંબી ગયો : અભ્યાસ હાલમાં 10.7 લાખ ભારતીયો રોજગાર ગ્રીન-કાર્ડ બેકલોગ (ઇબી-2 અને ઇબી-3 કેટેગરીઝ)માં ફસાયેલા છે, જેની…

ઉત્તરાધિકારના કાયદા મુજબ માત્ર હિંદુઓ જ અધિકારનો દાવો કરી શકે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોર્ટની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે “અર્થાત લગ્નો”માંથી…

જોડિયા બાળકો રાખવાથી ગર્ભાવસ્થામાં જટિલતાઓનું જોખમ પણ વધે છે. આવી સ્થિતિમાં પ્રિક્લેમ્પસિયા, સગર્ભાવસ્થા ડાયાબિટીસ અને પ્રિટરમ લેબરનું જોખમ ઘણું વધારે છે. જો તમારા પેટમાં જોડિયા બાળકો…

ડિજિટલ યુગ એવો યુગ છે જેના ફાયદા અને ગેરફાયદા બંનેને નકારી શકાય તેમ નથી. આજે માતા-પિતા માટે તે એક મૂંઝવણ છે, જ્યારે ડિજિટલ હોવું એ આનંદની…

મનોવિજ્ઞાન ભવનના પીએચડીના વિદ્યાર્થીની વરું જીજ્ઞા એ ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં સજા અને તેનું મનોવિજ્ઞાન સમજવા માટે 1350 લોકો પર સર્વે કરીને આ વિશે રસપ્રદ…

આર્થીક ભીંસથી અંધશ્રદ્ધા તરફ વાળ્યાં દસાડા તાલુકાના વડગામે ફુલ જેવી માસુમ બાળકીને ડામ દીધા કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ લોકો પોતાની મનોકામના પૂરી કરવા અથવા અધૂરા જ્ઞાન સાથે…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ અને ધારા દોશી  દ્વારા 360 વાલીઓ પર સર્વે કર્યો: ઉછેરશૈલીની બાળકના વ્યક્તિત્વ પર થતી અસર વિશે જણાવવામાં આવ્યું…