Browsing: chotila

ચોટીલા શહેર ખાતે રાજ્ય સરકાર, ગુજરાત પ્રવાસન વિભાગ, ગાંધીનગરની હોમસ્ટે પોલીસી અંગે જાગૃતિ અને સમજ આપવા અથર્વ પ્લાનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર પર.લી., (અપાર્ક) અમદાવાદ ના  પ્રતિનિધિ…

ચેકીંગના કારણે અંદર પ્રવેશ માટે મનાઈ ચોટીલા એસ.બી.આઇ બેંક માં ઓડિટ ચાલી રહ્યું છે અને એના કારણે જનરલ કસ્ટમર ને હેરાનગતિ વધી હોવાનું ધ્યાન માં આવ્યું…

પેવર બ્લોક અને સીસી રોડની કામગીરી શરૂ થશે ચોટીલા શહેરમાં ભાજપ શાસિત  નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં લોકોની સુખાકારી અને સુવિધા વધારવા વિકાસના કાર્યોમાં રોડ-રસ્તાના કામોનું ખાતમુહૂર્ત…

સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગરનાં લોકો સામે કરી કાર્યવાહી કોરોનાની બીજી આકરી લહેર ઉઠતા સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કફર્યુંની ફરજ પડી છે.…

જય જોગી જલીયાણના નાદ સાથે ઠેર ઠેર જલારામ જયંતિ ઉજવાતી હોય છે. ઠેર ઠેર જોગી જલીયાણી શોભાયાત્રા, ભજન અને મહાપ્રસાદ યોજાતો હોય છે. ત્યારે આ વખતે…

સુરાતન ચડયું પણ મોડેથી… તહેવારોમાં ૪ દિવસ દરમિયાન દરરોજ માનવ મહેરામણ ઉમટતું રહ્યું ત્યારે હાથ ઉપર હાથ ધરીને બેસેલુ આરોગ્ય તંત્ર રહી રહીને સફાળુ જાગ્યું ચોટીલામાં…

તાલુકાના પીપરાળી, સાંગાણી, રાતકડી સહિતની નદીઓમાંથી રેતીના સેંકડો ડમ્પરો ગામડાઓમાં ઠલવાઈ રહ્યાં છે ચોટીલા તાલુકામાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ રેતીની ધોળા દિવસે ખનીજ ચોરી થઈ રહી છે.…

હજારો માઇ ભકતોએ માતાજીના શ્રૃંગાર દર્શનનો મોંઘેરો લ્હાવો લીધો જગપ્રસિદ્ધ ચોટીલાના ચામુંડા માતાજીના ડુંગર ઉપર શુક્રવારે આઠમ નો મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો ચોટીલાના આ ડુંગર ઉપર…

શુરવીર સંત જોગીદાસ સમક્ષ વનવગડામાં માલઢોર ચરાવતી અઢાર વર્ષની દિકરીના વિશ્ર્વાસથી ખુમાણ ગદગદીત અત્યારે  જ્યારે સમાજમાં દુષ્કત્યનું પ્રમાણ વધ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના એક જમાનાના ઉચ્ચ ચારિત્ર્ય…

ભોજન પ્રસાદ સેવા સહિતના સામુહિક ધાર્મિક કાર્યક્રમો નહીં યોજાય ચોટીલા ચામુંડા માના સ્થાનકે આગામી નવરાત્રી પર્વને લઇ લોકોના દર્શનાર્થે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. આથી માઇ ભક્તોને…