Abtak Media Google News

ચેકીંગના કારણે અંદર પ્રવેશ માટે મનાઈ

ચોટીલા એસ.બી.આઇ બેંક માં ઓડિટ ચાલી રહ્યું છે અને એના કારણે જનરલ કસ્ટમર ને હેરાનગતિ વધી હોવાનું ધ્યાન માં આવ્યું છે,ઓડિટ ચાલી હોવાના કારણે બેંક માં ફક્ત ૬૭ લોકો ને પ્રવેશ આપવામાં આવે છે અને બીજા લોકો ને બેંક ની બહાર ઉભા રાખવામાં આવે છે જેથી જેને ઉતાવળ ના કામ હોઈ તે થઈ સકતા નથી,ઓડિટ ના કારણે બેંક માં નાના કામ જેમ કે નવી પાસબુક આપવી વગેરે કામ કરી દેવામાં આવતા નથી.

લોકોને લાંબા સમય સુધી બેંક ની બાર ઉભા રાખવામાં આવે છે અને કારણ પૂછવામાં આવે તો એમ કહે છે ઓડિટ ચાલુ છે.

મેનેજર નું કામ હોઈ તો કંઇ જ જવાબ આપવામાં નથી આવતો,મેનેજર મળતા નથી. અત્યારે એસ. બી.આઇ રોલમ રોલ ચાલે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.