Browsing: CM

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અઘ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટમાં પીએમના ગુજરાત પ્રવાસ, ભાર વરસાદ-નવી શિક્ષણ નીતિની અમલવારી અંગે ચર્ચા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી ગુરૂવારથી બે દિવસ માટે માદરે…

વધુ એક પૂર્વોતર રાજ્યમાં હિંસા તુરા શહેરમાં તાત્કાલિક અસરથી કરફ્યુની અમલવારી મેઘાલયના મુખ્યમંત્રી કૉનરાડ સંગમાના કાર્યાલય પર ભીડે સોમવારે સાંજે હુમલો કરી દીધો, જેમાં 5 સુરક્ષાકર્મી…

સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી તમામ ઝીણવટભરી વિગતો મેળવી સુચનો આપ્યા વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તૈયારીઓની મુખ્યમંત્રીએ સમીક્ષા  કરી છે. તેઓએ સર્કિટ હાઉસ ખાતે…

વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ બનાવવાનું શરૂ, અંદાજે 50 હજાર લોકો થશે એકત્રિત : ભાજપ દ્વારા પણ રોડ-શોને લઈને તૈયારીઓનો દૌર 27મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના રેસકોર્ષ…

અસરગ્રસ્ત વિસ્તારોના હવાઇ નિરિક્ષણ બાદ જુનાગઢમાં મુખ્યમંત્રીની વરિષ્ઠ અધિકારીઓ- પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પાણી…

સરસ્વતી શિશુમંદિરમાં ગુજરાતી ઉપરાંત અંગ્રેજી માધ્યમની શૈક્ષણિક સેવાનો શુભારંભ આધુનિક તકનીક અને સાધનો સાથે ખૂબ જ વાજબી ફીમાં હવે ગુજરાતી સાથે અંગ્રેજી ભાષાનું શિક્ષણ પણ મેળવી…

વડાપ્રધાને દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આહ્વાન કરેલ: દરેક અમૃત સરોવરમાં ઓછામાં ઓછું 10 હજાર ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહ કરવાની ક્ષમતા પાણીના સંવર્ધનની…

વેરાવળ, સોમનાથ, માંગરોળ, ઘેડ સહિતના વિસ્તારોને નિહાળ્યા : જૂનાગઢમાં અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક પણ યોજી મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સોમનાથ, માંગરોળ, ઘેડ…

કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ વ્યવસ્થા અંગે વિગતો મેળવશે,રેસકોર્સ ખાતે સ્થળ તપાસ પણ કરશે, હીરાસરની વિઝીટ કરે તેવી પણ શકયતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો…

100થી વધુ લોકો દટાયા હોવાનો અંદાજ : 4 મૃતદેહો મળી આવ્યા મહારાષ્ટ્રના રાયગઢમાં આખું ગામ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયું છે. ભૂસ્ખલનની આ ઘટનામાં 100 લોકો દટાયા…