corruption

જામનગર તા ૫, જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરીનું દૂષણ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા આકરાં પગલાં ભરવામાં આવી રહ્યા છે, અને લોકો કોઈપણ પ્રકારના ડર રાખ્યા…

જેમ સફાઇ સહિતના એવોર્ડ લેવા માટે મોટા અધિકારીઓ જાય છે તેમ આવી જીવલેણ દુર્ઘટના બને ત્યારે પણ ઉચ્ચ અધિકારીઓએ જવાબદારી સ્વીકારવી જોઇએ: પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ…

30 કેસોમાં હત્યા, દુષ્કર્મ, પોક્સો, એનડીપીએસ અને ભ્રષ્ટાચાર સહિતના મામલાનો સમાવેશ શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં રૂ. 117 કરોડના ખર્ચે 14 એકરની વિશાળ જગ્યામાં નવું કોર્ટ સંકુલ તૈયાર…

જામનગર સમાચાર જોડીયા તાલુકાના હડીયાણા ગામે હાલ પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે. ત્યારે પેવર બ્લોકના કામમાં ખુલ્લે આમ ભષ્ટ્રાચાર થતો હોવાનું સામે આવ્યું છે. ગામના…

ભારતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટક ભ્રષ્ટાચારમાં ટોચ પર, દરરોજ 11 કેસ ઇન્ટરનેશનલ ન્યૂઝ  ભારતમાં દરરોજ ભ્રષ્ટાચારના સરેરાશ 11 કેસ નોંધાય છે. 2021ની સરખામણીમાં 2022માં ભ્રષ્ટાચારના કેસોમાં…

વિસાવદર નગરપાલિકાના વહીવટ અંગે થયેલી આર.ટી.આઇ. માં અનેક ગેરરીતીનો ભાંડા ફોડ થઇ જતા જવાબદાર બાબુઓના મોં સિવાય ગયા એવી તેની સ્થીતી ઉભી થઇ છે.યુવા વ્હીસલ બ્લોગર…

નંદી ઘર શરૂ થયા બાદ કેટલો ખર્ચ થયો તેની વિગતો જાહેર કરવા અને સોલાર પાવર પ્લાન બનાવવા કોંગી નેતાની માંગ મોરબીમાં બગીચામાં તેમજ પાલિકાના પટાંગણમાં ભંગાર…

વડી અદાલતના જજની દેખરેખ હેઠળ તપાસ કરવા કોંગ્રેસ પક્ષની માંગ કરોડો રૂપિયાના કાંડ-કૌભાંડથી બચવા ભાજપના ધમપછાડા અંગે સૌ ગુજરાત જાણે છે ત્યારે જુના સચિવાલયમાં લાગેલી અગ્નિ…

લાઇસન્સ રીન્યુ સહિતની કામગીરી ઘર બેઠા પૂર્ણ કરાશે, રીક્ષાચાલકોને મળશે મફત શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે…

કરદાતાઓએ ભરેલા કરની રકમ યોગ્ય જગ્યાએ વાપરવી એ સરકારનો ધર્મ : અતિ ગરીબ લોકોને મદદ જરૂરી, પણ સક્ષમને મદદ કરવી અયોગ્ય કરદાતાઓએ ભરેલા કરની રકમ યોગ્ય…