Browsing: covid-19

દેશ બદલ રહા હૈ!!! વિશ્વભરમાં જયારે મહામારી ફેલાઈ છે ત્યારે લોકો તેમનાં લગ્ન કેવી રીતે કરશે તે પણ એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સીંગ…

જી.જી.હોસ્પિટલમાં ખાસ કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના પોઝીટીવ ૩૨ પૈકી ૩ દર્દીને રજા આપવામાં આવી હતી. જયારે મોડીસાંજે પટેલકોલોની શેરી નં.૧૦ માં રહેતા અને અમદાવાદથી…

રાજકોટમાં જંગલેશ્વરે ફરી જોખમ વધાર્યું : એક દિવસમાં ૧૧ કોરોનાગ્રસ્ત રાજ્યમાં વધુ ૩૩૫ કોરોના પોઝિટિવ , ૨૧ના વાયરસે ભોગ લીધા સૌરાષ્ટ્રમાં ઉના, તાલાલા તાલુકા, ગીર સોમનાથ…

અત્યાર સુધી દીવ કોરોનાવાઈરસના સંક્રમણથી સુરક્ષિત રહેલું છે. હજુ સુધી દીવની અંદર એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રશાસન દ્વારા જે સૂચનો આપવામાં આવે છે તેનું…

કોરોનાની મહામારીમાં સેવાભાવી સંસ્થાઓ દ્રારા ગરીબ લોકોને જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ પહોંચાડવામાં મહા મુહિમ ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લો પણ આ મુહિમ માંથી બાકાત નથી. …

સરપંચો લોકોના સિધા સંપર્કમાં આવી સુરક્ષા સેવા અર્થે સતત કાર્યરત રહેતા હોય છે ગ્રામ્ય કક્ષાએ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ એવા સરપંચ પરિવારને વિમા કવચ પુરુ પાડવા…

કોરોના મહામારીનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે સંક્રમણને તોડવા સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે શાકભાજીના આવશ્યક હોવાથી શાકભાજીના ફેરિયાઓને…

રૂા.૨૦૦ કરોડ સુધીના ટેન્ડર હવે ગ્લોબલ ટેન્ડર નહીં ગણાય: સ્થાનિક કંપનીઓને લાભ અપાશે નાના અને મધ્યમ ઉદ્યોગો તેમજ વેપારીઓના વિકાસ માટે સરકારે ઐતિહાસિક રાહત પેકેજની ઘોષણા…

અબતકના તા.૭ મેના પ્રસિદ્ધ થયેલ અહેવાલ નાયબ મુખ્યમંત્રી સાથે મંત્રી આર.સી.ફળદુ અને હકુભા જાડેજાએ ચર્ચા કર્યા બાદ નિર્ણય જામનગરમાં આવેલી જી.જી.હોસ્પિટલ સૌરાષ્ટ્રની નંબર વન હોસ્પિટલ છે.…

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ ૧૦,૦૦૦ની નજીક ૨૪ કલાકમાં વધુ ૩૬૪ પોઝિટિવ કેસ : ૨૯ના મોત એક દિવસમાં ૩૧૬ લોકોએ કોરોનાને મ્હાત આપી, રિકવરી રેટ ૩૮.૪ ટકા…