Browsing: covid-19

કોવિડ-૧૯ની નાબુદી મુદ્દે ભુતકાળની મહામારીઓ અને રોગચાળામાં જ છુપાયા છે જવાબો કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્ર્વને બાનમાં લીધુ છે. જાન્યુઆરી મહિનાથી સામે આવેલા કોરોના વાયરસના કારણે લાખો…

રાજકોટ જેતપુર તાલુકાના કોરોના પોઝિટીવ યુવાનનું  અમદાવાદમાં સારવારમાં મોત: કુલ મૃત્યુ ૨ અમદાવાદમાં લોકડાઉનનું પરિણામ દેખાયું : ૨૬૮ કોરોનાગ્રસ્ત, ૧૯ના મૃત્યુ રાજ્યભરમાં કોરોના વાયરસના ફેલાવાને નાથવા…

૫૪ શંકાસ્પદ દર્દીના સેમ્પલ નેગેટીવ કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્રારા લોકોના…

દવાની દુકાનોએ  આયુષ મંત્રાલયે સુચવેલી દવાઓ રાખવી પડશે  શહેર, ગ્રામ્ય વિસ્તારમાં હોમિયોપેથીના ઇમ્યુન બૂસ્ટર ડોઝ, આયુર્વેદિક ઉકાળાનું વિતરણ વડોદરામાં શહેરીજનોની રોગ પ્રતિકારક શકિત વધારવા માટે હોમિયોપેથીના…

છેલ્લા ૮ વર્ષથી અવિરત સેવા… ૨૪ માર્ચથી ‘ભોજન યજ્ઞ’ શરૂ કરીને પ્રારંભે એક હજારથી શરૂ કરીને આજે ૭ હજાર લોકોને જમાડે છે રાજકોટમા: ‘સેવા’ સંસ્થાની સંખ્યા…

દેશભરમાં ફેલાયેલ કોવિડ-૧૯ (કોરોના) મહામારીને કાબુમાં લાવવા માટે દેશભરમાં લેબાણ ભર્યું લૌકડાઉન અમલમાં રહ્યું છે. આને કારણે રાજ્યમાં અનેક વ્યાપારિક અને ઓધોગિક એકમો બંધ રહેલ છે.…

દર્દીનારાયણની સેવા માટે ટ્રસ્ટ દ્વારા કાર્યરત ક્રાઈસ્ટ હોસ્પિટલ ગુજરાતમાં કોરોનાની નિ:શુલ્ક સારવાર આપનારી સૌ પ્રથમ હોસ્પિટલ: કોર્પોરેટ કક્ષાની તમામ અતિ આધુનિક સારવારો ક્રાઈસ્ટ હોસ્પિટલમાં રાહતદરે ઉપલબ્ધ…

કોરોનાના કહેર વચ્ચે ૩૧% રિક્વરી લોકડાઉન મુક્તિમાં મહત્વનો ભાગ ભજવશે! છેલ્લા અઠવાડીયાથી દેશભરમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા ભારે વધારાથી સરકાર ચિંતામાં : ૧૭મી મેએ પૂર્ણ થતા…

દેશમાં એક દિવસમાં ૩૨૭૭ કોરોનાગ્રસ્ત : ૧૨૮ દર્દીનો વાયરસે ભોગ લીધો સૌરાષ્ટ્રમાં ગીર ગઢડા, મોરબી, કોડીનાર અને ગીર સોમનાથમાં વધુ ૧૯ કોરોનાની ઝપટે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ…

ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. કોડીનાર શહેર અને ગીરગઢડા તાલુકાનાં બોડીદર ગામમાં કોરોના પોઝીટીવ કેસનાં દર્દી…