Browsing: covid-19

કેન્સર, ડાયાબીટીસ, એઇડસ, મેલેરીયા જેવા ઘણા રોગોની કોઇ ચોકકસ ‘રસી’ શોધાઇ નથી ત્યારે તેની સાથે માણસો તંદુરસ્ત લાંબુ જીવન  જીવી રહ્યા છે વિશ્ર્વમાં દર વર્ષે એકાદ…

શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા ટ્રેનો દોડાવવાનો સિલસિલો યથાવત : આજે રાજકોટથી અને મોરબીથી વધુ એક-એક ટ્રેનો ઉપડશે લોકડાઉનના કારણે સૌરાષ્ટ્રમાં ફસાયેલા શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા ગઈકાલે…

કોરોના વાયરસના કારણે દેશભરમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. કોરોના વાયરસ ન ફેલાય તે માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ સર્તક છે.…

કલેકટરશ્રી અજયપ્રકાશે લીલીઝંડી આપતા બે ખાનગી બસમાં યાત્રાળુઓ રવાના થયા કોરોના વાયરસના કારણે લોકડાઉનના અમલ દરમ્યાન ઓરિસ્સાથી સોમનાથ ખાતે આવેલ ૮૫ યાત્રાળુઓને તેમના વતન મોકલવા માટે…

લીંબડીના કઠેચી ગામની પ્રાથમિક શાળા સેનેટાઇઝિંગ કરાઇ: વિદ્યાર્થીઓના પરિણામ માટે અમદાવાદથી આવ્યા’ તા અમદાવાદના અંજલી ચાર રસ્તા, વાસણા વિસ્તારમા રહેતા અને લીંબડી તાલુકાની નાની કઠેચી, કુમાર…

કોરોના મહામારી રોકવા ખાસ અધિકારી ડો.વિનોદ રાવની અધ્યક્ષતામાં બેઠક સુપર સ્પ્રેડર શાકભાજી વેચનારા ૨૫૦૦ લોકોને ત્રણ દિવસમાં પ્રો-એક્ટિવ સ્ક્રિનીંગ કરવા આદેશ: બાદમાં દર ત્રણ દિવસે સ્ક્રિનીંગ…

કોવિડ-૨ સંક્રમિત આંતરડાના કોષો પર પ્રયોગો સમગ્ર વિશ્ર્વમાં અત્યારે માનવજાત પર જોખમ બનીને ત્રાટકેલા કોરોના વાયરસની હજુ સુધી દવા શોધાઈ નથી પરંતુ ઈલાજ માટે સતત સંશોધન…

હવે ઉત્તરપ્રદેશ માટે પાંચ,  મધ્યપ્રદેશ માટે ત્રણ અને બિહાર માટે એક ટ્રેન દોડાવવાનું આયોજન : જરૂર પડ્યે હજુ વધુ ટ્રેનોની પણ દરખાસ્ત કરવાની વહીવટી તંત્રની તૈયારી…

સ્થાળાંતરીતોની હિજરતના કારણે દેશભરમાં કોરોનાની સ્થિતિ વકરી: પાંચ જ દિવસમાં ૧પ૦૦૦ નવા કેસો નોંધાતા તંત્ર ચોંકયું કોરોના વાયરસના ઝડપભેર થતાં સંક્રમણની વિશ્ર્વના મોટાભાગના દેશોના લાખો લોકો…

ઉના તાલુકામાં અન્ય રાજ્યના પરપ્રાંતીય શ્રમિકો વ્યવસાય ધંધો કરવા માટે ઘણા સમયથી આવેલા હોય અને સ્થાયી થયેલા હોય અને લોકડાઉન દરમ્યાન તમામ મજૂરો અહીં ફસાયેલા હતા.…