Browsing: covid-19

કવોરેન્ટાઈન માટેના નિયમોમાં થોડી છૂટછાટ અપાઈ કોરોનાના કારણે વિદેશ ગયાબાદ ફસાઈ ગયેલા ભારતીયો દેશમાં પરત ફરે ત્યારે કવોરેન્ટાઈન માટેના નિયમોમાં કેટલાક સુધારા કરાયા છે. જો કે…

બે દિવસમાં ૩૩ હજાર લોકોની તપાસણી; ૯ના મોત શહેરમાં છેલ્લા એક માસથી કોરોના બેકાબુ બનતા ગઈકાલે એક જ દિવસમાં ૧૫ નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ભારે…

૧૨ દિવસમાં કોરોનાએ ૧૭૪ લોકોનો ભોગ લીધો: બપોર સુધીમાં શહેરમાં વધુ ૪૭ પોઝિટિવ કેસ નોંધાયા વૈશ્ર્વિક મહામારી કોરોનાએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં અજગરી ભરડો લીધો છે.…

પ્લાઝમા થેરાપી એટલે માનવતાની ચેઈન સાજા થયેલા દર્દી બીજાને સાજા કરી શકે છે કોરોનાની રસી શોધવા માટે દેશ અને દુનિયાના વિજ્ઞાનીઓ રાત-દિવસ એક કરી રહ્યા છે…

શહેર જિલ્લામાં કોરોનાના વધુ ૫૮ નવા કેસ જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ ભારે કહેર વર્તાવ્યો છે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે…

કોરોના કુદકેને ભુસકે વધ્યો!! ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ ૬૩ હજાર ટેસ્ટ થયા: ૧૧૪૫ નવા કેસ: ૧૭ના મોત સમગ્ર વિશ્વમાં હચમચાવતા કોરોના મહામારી કુદકે અને…

૪૫ જેટલી ટીમ ડોર ટુ ડોર ફરી સર્વે કરશે કોરાનાના લક્ષણો જણાય તેવા વ્યકતિઓને ધનવંતરી રથ મારફત દવા-સારવાર અપાશે ઉપલેટા શહેર ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓની…

જરૂરી હોય તો ચોકકસ સમય પૂરતું લોકડાઉન કરો: સામાજીક કાર્યકરની કલેકટરને રજૂઆત વેરાવળમાં કોરોનાની બિમારી સતત વધી રહી હોવાથી સામાજીક કાર્યકર રિતેશ ફોફડીએ કલેકટરને રજુઆત કરી…

રાજકોટમાં એક રાતમાં વધુ ૧૨ દર્દીઓએ દમ તોડ્યો: જિલ્લામાં ૯૮ કોરોના સંક્રમિત સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો હોય તેમ પોઝિટિવ કેસની સાથે મોતની સંખ્યા પણ…

કોરોનાનો વિકરાળ પંજો ફેલાવવાનું ચાલું જ છે બપોર સુધીમાં બે ને રાત્રીના આઠ દર્દીએ અંતિમ શ્ર્વાસ લીધા: ૩૭ દર્દી સારવાર લઈ સ્વસ્થ થયા જામનગર શહેર અને…