Browsing: covid-19

અમુક નસિંગ સ્ટાફને કોરોના વોર્ડમાં ત્રણથી ચાર વખત ડ્યુટી ફાળવવામાં આવતી હોય અમુકને એક વખત પણ ડ્યુટી ન અપાતી હોવાની રાવ કોરોના મહામારી જેવી બિમારીએ જામનગર…

ગીર સોમનાથ જિલ્લામાં કોવીડ ૧૯ સંક્રમણને અટકાવવા માટે સંબંધીત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામા આવી રહ્યા છે. વેરાવળ શહેરમાં અને ગીરગઢડાના કોરોના પોઝીટીવ કેસનાં દર્દી મળી…

છેલ્લા પાંચ મહિનાથી પેન્ટ. શર્ટ, બ્લેઝર તથા ટાઇ વોર્ડરોબમાં ધૂળ ખાય છે, હાથરૂમાલ અને મોજાના સ્થાને હવે માસ્ક તથા પરફ્યુમના સ્થાને સેનિટાઇઝરની ખરીદી થઇ રહી છે. …

રાજકોટમાં એક દિવસમાં વધુ ૧૪ને કોરોના ભરખી ગયો : જામનગર જિલ્લામાં પણ ૧૨ના મોત રાજકોટમાં બપોર પછી વધુ ૩૦ પોઝિટિવ કેસ સાથે કુલ આંક ૨૫૦૦, ગ્રામ્યમાં…

કોલડિટેલ રેકોર્ડ મેળવવા માટે ગુપ્તતાના નિયમોનું કડકપાલન કરાશે કેરલ હાઈકોર્ટે શુક્રવારે રાજય પોલીસ દ્વારા કોરોનાના દર્દીઓની કોલ ડિટેઈલ રેકોર્ડ સીડીઆર મેળવીને કોન્ટ્રેકટ ટ્રેસીંગની શરૂ કરેલી પ્રક્રિયા…

કો.કો. બેંકના ડિરેકટર પરિવારના ૧૧ સભ્યો સંક્રમિત, એકનું મોત: નવા ૭૪ સંક્રમિત જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ ભારે કહેર વર્તાવ્યો છે, જેમાં છેલ્લાં બે દિવસથી કોરોનાનો…

તાલુકા કક્ષાના ગામોમાં તપાસ કરવામાં આવે તો બમણા કેસ બહાર આવવાની શકયતા ઉપલેટા શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદની જેમ કોરોના વરસી રહ્યો છે. ગઇકાલ સુધી બે…

ધનવંતરી આરોગ્ય રથ દ્વારા આવાસ યોજના અને સલાટવાડા વિસ્તારમાં લોકોના આરોગ્યની તપાસ કરાઈ ગીર સોમના જિલ્લા કોવિડ-૧૯ લાયઝન અધિકારી દિનેશ પટેલ કોરોના વાયરસના સંક્રમણને કારણે ગીર…

ભારત અને અન્ય દેશોને ગુજરાત મોડલ અપનાવવા વિશ્વ આરોગ્ય સંસ્થાનું આહવાન વૈશ્ર્વિક મહામારી કોરોના સામે વિશ્વ આખુ લડી રહ્યું છે ત્યારે અનેકવિધ દેશો અને અનેકવિધ રાજયો…

જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૫૭૩ થઈ જામનગરમાં કોરોનાએ કાળો કેર સર્જયો છે. ગઈકાલે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૮ કમભાગી દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે ૮૭ દર્દીઓના રિપોર્ટ…