Browsing: Devotee

હિન્દુ સનાતન ધર્મમાં રુદ્ર અવતાર હનુમાનનો મહિમા અનેક શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે. હનુમાનજી ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત હતા અને તેમણે તેમનું આખું જીવન તેમના…

નેશનલ ન્યુઝ વૃંદાવન નગરીને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. આ સાથે વૃંદાવનને સંતો અને કથાકારોની નગરી પણ કહેવામાં આવે છે. અહીં એવા ઘણા પ્રવક્તા છે…

જય દ્વારકાધીશ….. ગુજરાતના ઉત્તર પશ્ચિમ રાજ્યમાં ગોમતી નદીના કાંઠે વસેલું છે.દ્વારકા એ ભારતના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થ સ્થાનો માનું એક છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે.…

ભારતમાં ધર્મને વધુ મહત્વ આપવામાં આવે છે. હિંદુઓ ભગવાનમાં માને છે તો મુસ્લિમ અલ્લાહમાં, ખ્રિસ્તી ઈશુ ભગવાનમાં વધુ વિશ્વાસ ધરાવે છે. ભક્તિ કરવી એ સારી બાબત…

પ્રાગટ્ય ઉત્સવ અથવા ભગવાન નરસિંહની જન્મજયંતિ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી પર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર આજે એટલે કે 14મી મે, શનિવારે છે.…

ભગવાન શંકર એકમાત્ર તેવા દેવ છે જેમની મૂર્તિ કરતા વધારે પૂજા લિંગ સ્વરુપે થાય છે. શિવપૂરાણમાં પણ તેમની મૂર્તિ કરતા લિંગ પૂજાનું વધુ મહત્વ જણાવ્યું છે.…

ઘણા લોકોને ખબર નથી હોતી કે શિવરાત્રિ દર મહિને આવે છે. ભારતીય કેલેન્ડર પ્રમાણે પ્રત્યેક મહિનામાં વદ પક્ષની ચૌદશ તિથિ એટલે શિવરાત્રિ. પરંતુ શિવપુરાણ અનુસાર મહા…