Browsing: dhanteras

 ધનતેરસનો ભગવાન ધન્વંતરી સાથે તેનો શું સંબંધ છે? દિવાળી 2023  રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2023: આયુર્વેદ, દવાની સૌથી જૂની પદ્ધતિ, લોકોને આરોગ્ય અને સુખાકારીનું સંચાલન કરવામાં સક્ષમ…

હિન્દુ પંચાગના સૌથી મોટા તહેવાર એવા દિવાળીના પંચ પર્વનો આજથી આરંભ થઇ ચુક્યો છે. આજે બપોર બાદ ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. સોનું-ચાંદી, નવા વાહન, જમીન-મકાન ખરીદી…

સૂર્યદેવ તુલા રાશિમાં, શુક્ર દેવ કન્યા રાશિમાં અને ગુરુ મેષ રાશિમાં વિરાજમાન છે.  આ યોગ 59 વર્ષ બાદ બની રહ્યો છે. આ સમયે ગુરુ મેષ રાશિમાં…

રાજકોટ કોર્પોરેશનમાં ધનતેરસના દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવાની પરંપરા ચેરમેન જયમીનભાઇ ઠાકરે જાળવી રાખી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 20 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં…

ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. કારતક માસની વદ તેરસ એટલે કે દિવાળીના…

ધનતેરસ એ કારતક મહિનામાં કૃષ્ણ પક્ષના દિવસે ઉજવવામાં આવતો તહેવાર છે. ધન તેરસને ધન ત્રયોદશી અને ધન્વંતરી જયતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અમૃત કલશ…

રાજકોટ અને ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આગામી શુક્રવારે અર્થાત ધનતેરસના દિવસે તમામ જણસીની છેલ્લી ઉતરાયછે. કાળી ચૌદશથી લાભપાંચમ સુધી યાર્ડમાં દિવાળી વેકેશન રહેશે. વેકેશન પૂર્વ યાર્ડમાં મગફળી,…

ભારતીય જળ સીમા અજાણતા ઓળંગી પાકિસ્તાનના દરિયામાં માછીમારી કરવા પહોચતા ભારતીય માછીમારોને બે વર્ષ બાદ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવાની કરાયેલી જાહેરાતથી સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોના માછીમારોના…

દિવાળીની ધામધૂમથી ઉજવાય છે. દિવાળીનો તહેવાર ધનતેરસથી લઇ લાભ પાચમ સુધી ઉજવાય છે. વર્ષ 2023માં ધનતરેસ, કાળી ચૌદશ, દિવાળી, પડતર દિવસ, બેસતુ વર્ષ, ભાઇ બીજ અને…

ધનતેરસથી દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે. તેરસ પર પ્રદોષ વ્રત પણ રાખવામાં આવે છે.…