Browsing: DHARMIK

ક્રાંતિકારી જૈન મુનિ સંતબાણજી દ્વારા સ્થાપિત નળકાંઠા પ્રયોગિક સંઘની વિવિધ પ્રવૃતિઓને બીરદાવતા મહાનુભાવો ક્રાંતિકારી જૈન મુનિ સંતબાલજી દ્વારા ૧૯૪૭માં સ્થાપિત ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ – ગુંદી…

પૂ.મહોદય દ્વારા ૧૩૦ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દિક્ષા અપાઇ  પુષ્ટિમાર્ગની આરાધનાના ધમધમતા તીર્થધામમાં વ્રજદર્શનની આબેહુબ ઝાંખી થશે જગતના લોકોના આત્મકલ્યાણ માટે પુષ્ટિમાર્ગની ભેટ આપનાર વિશ્ર્વ જગદગુરુ મદ્ વલ્લભચાર્યજીના…

ગિરનાર તીર્થ શ્રેત્રના વરિષ્ઠ સંતો એવા પૂજ્ય સેરનાથ બાપુ, અગ્નિ અખાડાના સભાપતિ અને ભારત સાધુ સમાજના અધ્યક્ષ મૂકતાનંદ બાપુ તથા હરિયાણાના બ્રહ્મચારી સંપુરનાનંદ બાપુ સહિતના સંતો…

ધ્યાન અને પ્રાર્થનામાં ફરક ફકત એટલો જ છે, કે ધ્યાનમાં બીજાને ભૂલવાનું છે. જયારે પ્રાર્થનામાં બીજાને યાદ કરવાનું છે. ધ્યાનમાં બીજાને ભલી સ્વમાં લીન થવાનું હોય…

જયારે શ્રાધ્ધ પર્વની વાત કરવામાં આવે તો ભાદરવા સુદ-૧૫ (પૂનમ)થી વદ ૩૦ (અમાસ) આમ. ૧૬ દિવસ શ્રાધ્ધ પર્વ તરીકે મનાવવામાં આવે છે. તેમાં ખાસ કરીને પિતૃઓના…

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ગયાના બ્રાહ્મણો દ્વારા શ્રાધ્ધ પક્ષમાં ઓનલાઈન પીંડદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી વ્યકિતનું મૃત્યુ થયા બાદ વ્યકિતની આત્માને શાંતિ મળી રહે તે માટે…

મેષ પેટ્રોલિયમ ઉત્પાદ,  કોલસો,  ત્થા અન્ય ઈંઘણ કે  અન્ય પ્રવાહી કે સઘન જવલનશીલ પદાર્થનાં વ્યાપાર, વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ઔદ્યોગિક એકમ…

પુસ્તકની પડતર કિ. ૧૨૦૦ રૂપિયા છે, જે શ્રુત પ્રેમીદાતાના સહકારથી ૨૦૦ રૂપિયામાં ત્રણ ભાગ પ્રશ્ન પત્ર સહિત મળશે પી.એમ. ફાઉન્ડેશન પ્રકાશિત પૂ. ગૂરૂદેવ શ્રી ધીરજમૂનિ મ.સા.…

આપણે સૌ શુભ કાર્યો માટે ગાય માતાનું પુજન કરીયે છીએ પરંતુ ભારતના બિહારમાં એક ગામમાં અનોખી પ્રથા છે ત્યાંના લોકો કોઈ પણ શુભ કાર્યો માટે ચામાચિડિયાની…

શ્રધ્ધાપૂર્વક પિતૃઓને પ્રસન્ન કરવા એટલે શ્રાદ્ધ. સાચી શ્રદ્ધાથી પિતૃઓની આત્માની શાંતિ માટે કરવામાં આવેલ તર્પણને સાચા અર્થમાંશ્રાદ્ધ કહેવાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર પિતૃઓ પોતાના પરિવારજનો પાસે…