Abtak Media Google News

પુસ્તકની પડતર કિ. ૧૨૦૦ રૂપિયા છે, જે શ્રુત પ્રેમીદાતાના સહકારથી ૨૦૦ રૂપિયામાં ત્રણ ભાગ પ્રશ્ન પત્ર સહિત મળશે

પી.એમ. ફાઉન્ડેશન પ્રકાશિત પૂ. ગૂરૂદેવ શ્રી ધીરજમૂનિ મ.સા. અનુગ્રહિત એવં પ્રવર્તિની પૂ. પુષ્પાબાઈ મ.સા. પૂ. વનિતાબાઈ મ.સા, તથા તરલાબેન દોશી સંકલિત પ્રભુ મહાવીરની અંતિમ દેશના ઉતરાધ્યયન સૂત્ર ભાગ ૧,૨,૩ આધારિત ઓપન બુક એકઝામનું આયોજન કરવામાં આવ્યું છે. પુસ્તકની પડતર કિ. ૧૨૦૦ રૂપીયા છે. જે શ્રુત પ્રેમીદાતાના સહકારથી ૨૦૦ રૂપિયામાં ૩ ભાગ પ્રશ્ર્ન પત્ર સહિતમળશે.પરીક્ષાની છેલ્લી તા.૨૫.૧૨.૨૦ છે. મીરા શૈલેશ ઝવેરી પ્રેરિત પ્રથમ ઈનામ રૂા.૧૧૦૦૦ છે.પુસ્તક માટે શ્રી ઈન્દ્રપ્રસ્થનગર સ્થા.જૈન સંઘ, મો. ૯૯૭૯૨૩૨૩૫૭ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.