Browsing: DHARMIK

આચાર્યોના મતે ગણેશની માટીની પ્રતિમા, સોપારી અને કાગળમાં ગણેશનું ચિત્ર દોરી આ ત્રણ પ્રકારે ગણેશ સ્થાપન થઈ શકે ખરૂ… શનિવારે ગણેશ ચતુર્થી મહાઉત્સવ ભાદરવા શુદ ચોથ…

ભારતમાં વ્રત અને તેહવારો માટે પ્રખ્યાત છે. હિન્દુ સ્ત્રી માટે વ્રત સૌથી વધારે મહત્વ હોય છે,મોરા વ્રત, જયા પાર્વતિ, ફૂલકાજરી અને કેવડા ત્રીજ સ્ત્રીઓ પ્રિય વ્રત…

દરેક તીથઁકરની માતાને ચૌદ મહા સ્વપ્ન આવે છે.માતા ત્રિશલાને સપના આવ્યા બાદ ધમે જાગરણ કરી રાત્રિ વ્યતિત કરે છે.સવારમાં ત્રિશલા માતા પોતાને આવેલા સપનાની વાત મહારાજા…

મહાવીર જન્મવાંચનના પાવન દિને દાતાના સહયોગથી મંદબુઘ્ધિના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને લઇને આવતા મહા મંગલકારી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજ છઠ્ઠો દિવસ…

એકી સાથે ૧૧૧૧૧૧ જૈનો સામુહિક સંવત્સરી પ્રતિક્રમણની આરાધના કરશે: ‘અબતક’ ચેનલ અને ડિજિટલ મીડિયામાં લાઈવ પ્રસારણ થશે પવાર્ધિરાજ પયુષણનાં અંતિમ દિવસે એટલે કે તા.૨૨-૮ શનિવારના રોજ…

આમતો આખું જગત ભગવાનનું છે એ એણેય કબૂલ કર્યું .. પરંતુ આપણા દેશમાં અનિષ્ટો પ્રવર્તે છે. તે તેણે નિહાળ્યું પાપ ઘર કરી બેઠું છે. ભ્રષ્ટાચારે માઝા…

પ્રતિક્રમણ એટલે પરિભ્રમણને પૂર્ણ વિરામ… જૈન દશેનમાં પશ્ચયાતાપ – પસ્તાવાને અતિ મહત્વ આપેલું છે.મિથ્યાત્વ અને અજ્ઞાન દશાને કારણે પાપ થઈ જાય તો પાપીને નહીં પરંતુ તેના…

વૈજ્ઞાનિકો જેને પ્રયોગ દ્વારા પ્રુવ કરે, ભગવાન એને પ્રજ્ઞા દ્વારા જાણે અઢી હજાર વર્ષ પહેલા ભગવાને કહેલા શબ્દોને પકડવા મથતા વૈજ્ઞાનિકોને અમુક અંશે સફળતા પણ મળી…

એક લાખથી વધુ રકમના ઇનામની સ્પર્ધામાં ૧૦૮ સ્પર્ધકો વિજેતા જાહેર પાર્શ્વના-પદ્માવતી સમારાધક, લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ…

૧૯૬૮માં સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ શિવભકતોનું આસ્થાનું કેન્દ્ર છે, વિવિધ મંદિરો પ્રાંગણમાં છે, નવરાત્રીમાં ગરબી સહિત વિવિધ તહેવારોની ઉજવણી થાય છે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર નિર્મલા મેઈન…