Browsing: earthquake

ભૂકંપથી ઉંચી ઈમારતોને નુકશાન પહોચતા રહેવાસીઓને સલામત સ્થળોએ ખસેડયા કેરબીયન વિસ્તારમાં મંગળવારે ભયાનક ભૂકંપના આંચકાઓથી કયુબન રાજધાની હવામાં ધણધણી ઉઠ્યું હતુ અને બિલ્ડીંગો ધણધણી ઉઠતા હજારો…

ભચાઉમાં ૧.૮ અને લખપતમાં ૨.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઉપરાછાપરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઠંડીની સાથે સાથે ભૂકંપ પણ અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો…

આજે વહેલી સવારે જામનગરમાં ૨.૧ થી ૨.૮ની તિવ્રતાના બે આંચકા અનુભવાયા ઠંડી વધવાની સાથે ભુકંપનાં આંચકા પણ વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ભુકંપનાં પાંચ…

બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોએ ધ્રુજારી અનુભવી: જમ્મુ કાશ્મીરમાં સોમવારે રાતે ૨ કલાકથી પણ ઓછા સમયગાળા દરમિયાન ૪.૫ થી ૫.૫ સુધીની તીવ્રતાવાળા ૪ આંચકા અનુભવાયા એક બાજુ…

જામનગરથી ૨૭ કિમી દૂર કેંદ્રબિંદુ નોંધાયું જામનગર શહેર અને નજીકના ગામોમાં રવિવારે રાત્રીના ૨.૩ અને ૨.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવતા અફડાતફડી મચી ગઇ હતી.ભયના માર્યા લોકો…

ભચાઉ પંથકમાં બે અને દૂધઇ પંથકમાં એક આંચકાથી લોકોમાં ભયનું લખલખું પ્રસર્યુ કચ્છની ધરા ધ્રુજી ઉઠતા લોકોના ભયનું લખલખું પ્રસરી ગયું છે. ભચાઉ પંથકમાં બે અને…

“ટોળાશાહી અને ફાયર આર્મ્સના ફાયરીંગના કિસ્સામાં અને તે પણ રાજકીય ડખ્ખામાં પોલીસ કોઈ જોખમ લેતી જ નથી” ગુજરાતમાં આવેલ અભુત પુર્વ ધરતીકંપથી સમગ્ર દેશ સહિત વિશ્વ…

નવસારીમાં ૨, ઉકાઈમાં ૨.૭ અને ૨.૨ની તિવ્રતામાં આંચકાથી લોકોમાં ભયનું લખલખુ દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના ત્રણ આંચકાથી ધરા ધ્રુજી ઉઠી છે. ગઈકાલે નવસારીમાં ૨ની તીવ્રતાનો ત્યારબાદ ગત…

પૃથ્વીની ફરવાની ગતિમાં ઘટાડો વૈજ્ઞાનિકોના તારણ પ્રમાણે વર્ષ ૨૦૧૮ માં પૃથ્વીની ફરવાની ગતિમાં વધારો આવી શકે તેથી ભુકંપની સંભાવનાઓ પણ વધવાનો અંદાજો છે. આ ફુગાવાને કારણે…

ભૂકંપની તિવ્રતા ૭.૩ ની મપાય: ૫૦૦ થી વધુ લોકો  કાટમાળ નીચે દબાયા હોવાની શંકા: મૃત્યુઆંક વધે તેવી દહેશત આજે સવારે ઇરાક-ઇરાનની બોર્ડર પર ૭.૩ તીવ્રતાનો ભયાનક…