Browsing: EDUCATION

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે વિશેષ ઓળખ મળે તેવા હેતુથી ગુજરાતની પ્રતિષ્ઠિત સાત યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી…

સીબીએસઈની ધોરણ 12 બોર્ડની પરીક્ષાને લઈને આજે મોટો નિર્ણય આવી શકે છે. પરીક્ષા અંગેની મૂંઝવણ વચ્ચે આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. સવારે 11.30 વાગ્યે…

શિક્ષણ એ એક એવી મૂડી છે જે માણસ ફક્ત મહેનત દ્વારા જ કમાઇ શકે છે. જેને હાંસલ કરવાનો જુસ્સો માણસને ધારે ત્યાં પહોંચાડી શકે છે. તમને…

અગાઉના વર્ષ કરતા ધો.10માં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાનો અંદાજ ધોરણ 11માં પ્રવેશ લેનાર વિદ્યાર્થી ધો.12માં પણ આગળ અભ્યાસ કરશે જેથી ખાનગી સ્કૂલો બે વર્ષની…

સરકારની ગાઈડ લાઈન પહેલા ધો.૧૧માં પ્રવેશ આપી ફી વસુલનાર સામે કાયદેસરના પગલા લેવાશે કોરોનાની મહામારીના કારણે ગુજરાત સરકારે સ્કૂલોમાં ધો.૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.…

લાંબો સમય શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રત્યે નકારાત્મક વલણ જો એક વખત બાળકને ઓનલાઈન ભણવાની લત લાગી જશે તો શાળાની ટેવ પડાવવી મુશ્કેલ બનશે ભવિષ્યમાં…

વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ ૩ કલાકનો જ રહેશે રાજય સરકારે ધો. ૧૦ના નિયમિત વિદ્યાર્થીઓને પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધા પછી ધો.…

1લી જુલાઈથી કોરોના એસઓપી સાથે 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષા પદ્ધતિ અને પેપર સ્ટાઈલમાં કોઈ ફેરફાર નહીં, એસઓપી મુજબ પરીક્ષા લેવા સરકારની પણ પરીક્ષા થાય…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ધો 12ના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા…

કોરોના મહામારીની ગંભીર અને નકારાત્મક અસર દરેક ક્ષેત્રે ઉપજી છે. એમાં શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી. પરંતુ વાયસર, વાવાઝોડું અને ફૂગની બીમારીના જોખમ વચ્ચે ધંધા રોજગારને…