Browsing: EDUCATION

કોરોના મહામારીના સમયમાં વાલી અને વિદ્યાર્થીઓનો એક વર્ગ ધોરણ 10ની પરીક્ષા નહીં યોજવાની તરફેણ કરે છે પણ સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળે ધોરણ 10ની પરીક્ષા યોજવાની રાજ્ય…

વૈકલ્પિક વિષય તરીકે એનસીસીનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ માટે કારકીર્દીની સોનેરી તકો લાવશે: ગ્રુપ કમાંડર કર્નલ કે.એસ. માથુર યુજીસીની વર્ષ 2021 ની ગાઇડલાઇન્સ દ્વારા ભારતની તમામ યુનિવર્સિટીઓને એનસીસીને…

નવા વર્ષમાં પણ જ્યારે શાળાઓ બંધ જ રહેવાની  છે ત્યારે સુપ્રીમ દ્વારા સ્કૂલોને ઓનલાઇન શિક્ષણ મુજબની ફી લેવા આદેશ કરાયો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ કોરોનાએ…

પાંચ રાજયમાં વિધાનસભાની ચૂંટણી પુરી થતા ટોચની પેનલ દ્વારા નિમણુંક અપાશે દેશની મહત્વની ગણાતી એજન્સી સીવીસી અને સીબીઆઇની ટોચની પોષ્ટ લાંબા સમયથી ખાલી પડી છે તેમાં…

રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા (NEET) એ દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષા છે.  આ વર્ષે, ગઊઊઝ 2021 (NEET 2021) 01 ઓગસ્ટના રોજ યોજાનાર છે.  જો કે,…

પોતાના સ્વજનોને દાખલ કરવા તડપતા લોકોને દવાખાનામાં પથારીની વ્યવસ્થા નહીં થઈ શકે તે કહેવું ખુબજ અઘરૂ: કોરોના વોરીયર્સ તરીકે ધો.12ના વિદ્યાર્થીઓની ટીમ બની દેશ માટે મિશાલ…

મહામારીમાં વિદ્યાર્થીઓને કોઈ પણ સવલતનો લાભ નથી મળ્યો જેથી ફીમાં ઘટાડો કરવો આવશ્યક: સુપ્રીમ કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને શાળા-કોલેજોને ’ઓનલાઈન’ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે આદેશો…

ગત 2019નાં દિવાળી વેકેશન બાદ કોરોનાએ શિક્ષણની દશા અને દિશા ફેરવી નાખતા 2020નું ઉનાળુ અને દિવાળી વેકેશન બાદ આ ઉનાળા લોકડાઉનના ભય વચ્ચે વેકેશન આવ્યું પણ…

20મી જૂને ધોરણ-10નું પરિણામ થશે જાહેર: આકારણી મુજબ અપાશે ગ્રેસીંગ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ સીબીએસઇ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ માટેના આકારણીના માપદંડને બહાર પાડ્યા…

15 મેના કોરોનાની સ્થિતિનો તાગ મેળવ્યા બાદ ધો.10ની પરીક્ષા લેવી કે કેમ તેનો નિર્ણય કરાશે છેલ્લા થોડા દિવસોમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવતાં રાજ્ય સરકારે પબ્લિક…