Browsing: farmer

ભગવાન સોમનાથ દાદાની ભૂમિ ઉપર એક એવું શાક થાય છે કે જે જે સ્વાદમાં દાઢે વળગે છે. અને આ પ્રદેશની ઓળખ બને છે.એ શાક એટલે પાંદડી…

પડધરીના ખોડાપીપર રહેવાસી ડાયાભાઈ હાપલીયા પડધરી થી ખોડા પેપર જતા ત્યારે ઉકરડા ખોડીયારમાના મંદિર પાસે પહોંચતા જ તેઓને સ્વીફ્ટ ગાડી સવાર એક ડ્રાઇવર અને પાછળ સીટમાં…

વર્લ્ડ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર 2023 મુજબ 1991થી 2021 દરમિયાન પૂર, દુષ્કાળ, તોફાન, અતિવૃષ્ટિ વગેરે જેવી આપત્તિઓને કારણે ખેડૂતોને પાક ઉત્પાદન અને પશુધનમાં આશરે રૂ. 316.6 લાખ…

સુરેન્દ્રનગર જિલ્લો ઉત્તમ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. અહીંયાની જમની અને આબોહવા કપાસના પાકને ખૂબ અનુકૂળ આવતી હોવાને કારણે ખેડૂતો સૌથી વધુ કપાસનું વાવેતર કરે છે.…

કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલા પાક નુકસાનીનો સર્વે શરૂ કરાયો છે.એસડીઆરએફના ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવાશે. છેલ્લા 9 વર્ષમાં રાજ્ય સરકારે કુદરતી આપત્તિઓમાં ખેડૂતોને રૂ.10,700 કરોડની સહાય…

અબડાસા સમાચાર અબડાસાનું તેરા ગામમાં પાણીની સમસ્યાથી ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેને લઇ તેરા ગામના ખેડૂતો વાલજી ભાનુશાલી, લાલજી ભાનુશાલી અનેક ખેડૂતોની મુલાકાત લેતા…

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કેટલું નુકસાન થયું તેના અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે માહિતી જાહેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, બે દિવસમાં 236 તાલુકાઓમાં કમોસમી વરસાદ…

સુરેન્દ્રનગર જિલ્લામાં  અલગ અલગ વિસ્તારોમાં વરસાદે ખેડૂતોના વાવેતરને વ્યાપક નુકસાન કર્યું છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પંથકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ  તો અન્યત્ર તાલુકાઓમાં પણ…

સૌરાષ્ટ્રના બીજા નંબર સૌથી મોટો ડેમ ભાદર-1માંથી શિયાળુ પાક લેવા માટે પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે કેનાલ તરબતર બની ગઇ છે અને ખેડૂતો પણ ખુશી…

રાજ્યના ખેડૂતોને રવિ ઋતુના પાકો વિશે આધુનિક તાંત્રિકતા અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં તારીખ 24 અને 25 નવેમ્બર…