Browsing: featured

મોરબી દુર્ઘટનામાં મોતને ભેટેલા હતભાગીઓને શ્રધ્ધાંજલી અર્પણ અખંડ ભારતના શિલ્પી અને પ્રજાવત્સલ રાજપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતીની ઉજવણી અન્વયે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે રાજકોટના પોલીસ…

મુખ્યમંત્રી,મંત્રીઓ,ધારાસભ્યો,ચુંટાયેલ હોદ્દેદારો અને સંગઠનના લોકો પીડીતોનો સહારો બન્યા નવા વર્ષની શરૂઆતના દિવસોમાં જ મોરબીમાં આવેલ ઝુલતો પુલ તુટવાના હચમચાવનાર સમાચાર ખુબ જ દુખદાયી છે,લોકો બ્રિજ પર…

પ્રેમમાં નાસીપાસ યુવાને ઝાડ સાથે લટકાઈ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ મથકમાં જ યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈ…

પાંચ-બાળકો અને મહિલાના ગોજારી ઘટનાનો ભોગ  બનતા ગરાસીયા પરિવારમાં  કરૂણાંતિકા સાથે ગમગીની મોરબી ખાતે ઝુલતા પુલ તુટવાની ગોઝારી દુર્ધટનામાં ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક જ…

વિસામો કરતા વૃદ્ધ દંપતિને ચામાં કેફી પ્રવાહી પીવડાવી બેલડી રૂ.1 લાખના દાગીના સેરવી ગઇ રાજકોટના વૃદ્ધ દંપતિ માટેલ માનતા પૂરી કરવા જતાં હતાં ત્યારે વાંકાનેર નજીક…

જલારામ મંદિરે રોશની, શણગાર ઉતારી લેવાયા: શોભાયાત્રા, મહાપ્રસાદ સહીતના તમામ ધામકિ કાર્યક્રમો રદ: મૃતકોના આત્માની શાંતિ માટે ઠેર-ઠેર શ્રઘ્ધાંજલી સભા સંત શિરોમણી પૂ. જલારામ બાપાની આજે…

કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ 2022ને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ 2022ને સંબોધતાં વડાપ્રધાન…

મૃતદેહોને શોધવા હજી શોધખોળ જારી: મોતના આંકડામાં સતત થતો વધારો: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના મોરબીમાં પડાવ: સતત મોનીટરીંગ રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ બોટ સાથે નદીમાં ઉતર્યા:…

પ્રતિ વર્ષ 269916 કિલો કાર્બનનું ઉત્સર્જન પણ દૂર થયું સુરત જિલ્લાના ઓલપાડમાં આવેલુ ભાંડુત ગામ હવે 100% સોલાર પંપ સંચાલિત બની ગયું છે. ગામની 688 વીઘા…

કથા આરંભ પૂર્વ વ્યાસપીઠ પરથી બે મિનિટનું મોન પાળી મૃતકોને અપાઈ ભાવાંજલી રાજકોટમાં શેઠ હાઇસ્કુલ ખાતે આપા ગીગાના ઓટલાના મહંત પૂ. નરેન્દ્રબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) દ્વારા સર્વપિતૃ…