Browsing: featured

હવા, પાણી ફૂલ-ઝાડ જેવી અમૂલ્ય ભેટ આપણને કુદરત તરફથી નિ:શુલ્ક મળેલ છે પરંતુ માનવજાતને મફતમાં મળતી કોઈ વસ્તુની કિંમત જ ન હોય તેમ આપણે આ અમૂલ્ય…

બુંદ સે ગઈ હોજ સે નહિ આતી…. દેશભરની હોસ્પિટલોમાં પ્રાણવાયુના અભાવને કારણે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રોડ, રેલ્વે બાદ હવે સરકારે કુત્રિમ પ્રાણવાયુ…

કૃત્રિમ ‘પ્રાણવાયુ’ દર્દીઓનાં બેડ સુધી સમયસર ન પહોચતા ‘પ્રાણ’ હરવામાં વાયરસ વધુ તાકાતવાન બન્યો !!  કોરોના વાયરસે ‘માનવજીવન’ પર મહાસંકટ ઉભુ કર્યું છે. ચોતરફ કોવિડ 19ની…

ચેમ્બરે શહેરમાં વિવિધ 26 એસોસીએશનો સાથે ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ માધ્યમથી મીટીંગ યોજી: તમામ એસોસીએશનનો એક જ સુર ‘લોકડાઉન જરૂરી’  હાલ કોરોનાનું સ્વરૂપ વધુ ભયાનક થઈ રહ્યું…

રાજકોટ શહેરની 110 ટન ઓકિસજનની જરૂરીયાત પૂર્ણ થવાના એંધાણ: બપોર સુધીમાં 50 ટનથી  વધુ ઓકિસજનનો જથ્થો મળી ગયો: ઓકિસજનનો પ્રશ્ર્ન હલ કરવા 30થી વધુ અધિકારીઓ કામે…

કોઈ કોરોનાગ્રસ્ત દર્દી સાજા થઈ ગયા બાદ પણ હોસ્પિટલમાં જ રહેવાની જીદ કરે તો આ ઘટના જરૂર નવાઈ પમાડે. પણ આવી ઘટના સુરતમાં સામે આવી છે.…

કોરોના સામે માનવજીવન બચાવવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હેરાલ્ડ ગ્રુપ મેદાને  હાલ કોરોનાની મહામારીમાં “પ્રાણવાયુ”નો પુરવઠો ઘટતાં દર્દીઓના જીવ જઈ રહ્યા છે. વકરતા વાયરસે તંત્રને દોડતું કરી દીધું…

જો પર્યાવરણ સ્વસ્થ હશે તો અને તો જ આપણે પણ સુરક્ષિત રહી શકીશું આ વાત કોરોના મહામારી સમજાવી રહી છે. જે રીતે પ્રાણવાયુની અછત સર્જાતા સૌ…

કોરોના પ્રવેશતા જ ગંભીર લક્ષણો વાળા દર્દીઓના જીવ સરળતાથી લઈ જઈ રહ્યો છે. ફેફસાં બ્લોક કરી દેતા આ બિહામણા વાયરસના કારણે દર્દીઓના ટપોટપ મોત નિપજી રહ્યા…

આર્સેલરમિત્તલ નિપ્પન સ્ટીલ ઇન્ડિયાએ બુધવારે ગુજરાતમાં તબીબી ક્ષેત્રને દરરોજ 200 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજન સપ્લાય કરવાની જાહેરાત કરી છે.  દરરોજ કેસની વધતી જતી સંખ્યા સાથે દર્દીઓ…