Browsing: festival

ચાર દિવસીય ધાર્મિક કાર્યક્રમની સરવાણી રણછોડનગર વિસ્તારના વૈષ્ણવો રાહ જોઇ રહ્યા હતા. તે આશા-મનોરથ કડી કોટા અમદાવાદના આચાર્ય રત્ન નિ.લી.ગો. પુરૂષોતમલાલજી મહારાજ તથા નિ.લી.ગો. ગોવિંદરાયજી મહારાજ…

કચ્છમાં જૈન દર્શનની ગૌરવવંતી ઐતિહાસિક ઘટના જીવંત કરતી આરાધ્યા આર્ટ ગેલેરીનું ઉદ્ધાટન તેમજ દ્રિતીય અર્હમ એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ નદી જેવી રીતે સાગરમાં ભળીને અસ્તિત્વ વિસર્જન કરે…

જિનાલયોમાં સવારેથી સ્નાત્રપૂજા, આંગી, વ્યાખ્યાન અને સાંજે પ્રતિક્રમણ ભક્તિભાવનાનો દિવ્ય માહોલ પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ થયો છે. પર્યુષણ એટલે તપ વડે મનશુદ્વિ તથા કાયા શુદ્વિનું મહાપર્વ…

પર્વાધિરાજ પર્યુષણ પર્વના પ્રવચન રૂપ પરમાત્મા પ્રસાદ વ્યાખ્યાનમાળા, ધાર્મિક ગેઇમ, પર્દાપણ અખંડજાપ, આરાધના સહિત ધાર્મિક કાર્યક્રમો સરવાણી કાલથી જૈનોના ત્યાગ, તપ, આરાધનાનું મહાપર્વ  પર્વાધિરાજ પર્યુષણ પર્વનો…

પર્વાધિરાજ પર્યુષણના પાંચમાં દિવસે અનંત ઉપકારી પ્રભુ મહાવીરના પ્રેરક પ્રસંગોનું પૂ. સંત-સતિજીઓ કરાવશે ઝાંખી ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સંવત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય…

Screenshot 2 27

હાલાર પંથકમાં જન્માષ્ટમીનો તહેવાર રક્તરંજિત બન્યો જામનગરમાં અન્ય એક હત્યાની ઘટના : મિત્ર સાથે થયેલી નજીવી બાબતની બોલાચાલીના કારણે છરીથી ઢીમઢાળી દીધું જેમાં જામનગર શહેર અને…

જન્માષ્ટમીની ઠેર વ્ઠેર ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજકોટના રાજમાર્ગો પર રથયાત્રા નીકળી રહી છે. લોકો મોટી સંખ્યામાં આ રથ યાત્રા જોવા ઉમટ્યા

શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે. આ દિવસે લોકો ઠંડુ ખાઈ છે , આ દિવસે બધાના ઘરે અવનવી વાનગીઓ બને છે થેપલા, સૂકીભાજી, મીઠાઇ, નમકીન બધુ…

હજુ ભાદરવામાં વરસાદ પડશે તો કોલસાનું ઉત્પાદન ઘટશે: હાલ કોલસાનું રોજનું ઉત્પાદન વરસાદના કારણે 90 હજાર ટન જેટલું ઘટ્યું: થર્મલ પાવર સ્ટેશનો પાસે 17 દિવસ ચાલે…

બોળચોથ પારણાનોમ સુધીનો આ પારંપારીક ઉત્સવમાં બાળથી મોટેરા અનેરા ઉત્સાહથી જોડાઇ છે: ગોકુલ આઠમના ઉત્સવે કાનુડાના જન્મોત્સવે સમગ્ર કાઠિયાવાડ વૃંદાવન બની જાય છે. લોકમેળાની પરંપરા યથાવત…