- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
Browsing: GandhiJayanti
સાંસદ મોહન કુંડારીયા, કમલેશ મિરાણ, ધનસુખ ભંડેરી, ગોવિંદ પટેલ, લાખાભાઇ સાગઠીયા સહિતના અગ્રણીઓ દ્વારા ખાદી ખરીદી દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અંતર્ગત શહેરના જયુબેલી બાગ…
સંયુકત રાષ્ટ્રે 15 જુન 2007ના દિવસે જાહેરાત કરીને દર વર્ષે ર ઓકટોબરે ‘આતર રાષ્ટ્રીય અહિંસા દિવસ’ની ઉજવણી કરાય છે બાપુનું જીવન પારદર્શક અને પથદર્શકનું હતું: જાત…
ઇન્ચાર્જ ડીસ્ટ્રીકટ જજ કે.ડી. દવે એસ.પી. બલરામ મીણા, જીલ્લા સરકાર વકીલ એસ.કે. વોરા, પોલીસ અધિકારી અને વકીલો મોટી સંખ્યામાં ઉ5સ્થિત રહયા શહેરના ટાગોર માર્ગ પર આવેલા…
વિશ્વ વિભૂતિ ગાંધીજીનો જન્મ તારીખ ર ઓક્ટોબર, 1869નાં રોજ સૌરાષ્ટ્રનાં પોરબંદરમાં માતા પૂતળીબાઈની કૂખે થયો હતો. એમના પિતા શ્રી કરમચંદ ગાંધી રાજ્યનાં દીવાન હતા. પાંચ વર્ષની…
દેદી હમે આઝાદી, બીના ખડગ બીના ઢાલ.. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ… રાષ્ટ્રપિતા મહાત્માગાંધી માત્ર ભારતનાજ નહીં સમગ્રવિશ્વ સમાજ માટે સત્ય,સદાચાર, સાદગી સમાનતા અને…
ગાંધી જયંતી નિમિત્તે ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની 14250 ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા યોજાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલનપુરની પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં…
મોઢવણિક જ્ઞાતિના ગૌરવસમા એકલવીર અને ભારતના રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર મોહનદાસ કરમચંદ ગાંધીજીની રજી ઓકટોબરે જન્મજયંતિ હોય ત્યારે અશ્ર્વિનભાઇ પટેલે ‘ગાંધીજીના સુવર્ણ અવસરો’ રજુ કરી ગાંધી વિચારધારા…
મહાત્મા ગાંધી જયંતી તથા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્લીન ઇન્ડિયા અભિયાન અનુસંધાને આયોજન પંડિત લાલ બહાદુર શાસ્ત્રી તથા પૂ. મહત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે પુષ્પાંજલિ…
વિવિધ જન સમુદાયને જોડી શહેરભરમાં સરકારી કચેરીઓ, શાળા, શાકમાર્કેટ, વોર્ડ ઓફિસમાં સફાઈ હાથ ધરાશે: પદાધિકારીઓની જાહેરાત આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત હાલ દેશભરમાં આઝાદી કા અમૃત…
૧૫૦મી ગાંધી જન્મજયંતી અવસરે ૧૯૩૭માં ગાંધીજીના જન્મદિને ઝવેરચંદ મેઘાણીએ દુહો રચ્યો હતો, ખમા! ખમા! લખવાર… મહાત્મા ગાંધી પાસેથી ‘રાષ્ટ્રીય શાયર’નું ગૌરવભર્યું બિરૂદ પામેલા ઝવેરચંદ મેઘાણીએ નોંઘ્યું…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.