Browsing: Governor

મુખ્યમંત્રીપદેથી ભૂપેન્દ્રભાઇ પટેલનું રાજીનામું: હવે ત્રણ દિવસ રખેવાળ સરકાર નવી સરકારની સોમવારે શપથવિધી: બે દિવસમાં મંત્રી મંડળ નક્કી કરી લેવાશે મુખ્યમંત્રીપદેથી આજે બપોરે ભૂપેન્દ્રભાઇ પટેલે રાજીનામું…

ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત સમગ્ર દેશના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કરી રહ્યા છે. હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્રમાં 200 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિના તેમણે કરેલા સફળ પ્રયોગોના…

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જુનાગઢ હયુમન લાઇબ્રેરીની લીધી મુલાકાત રાજ્યયપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ, કલેકટર કચેરી ખાતે કાર્યરત હ્યુમન લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી. રાજયપાલ એ હ્યુમન લાઈબ્રેરીના નવતર…

જૂનાગઢની જૂની જનાના હોસ્પિટલની ઐતિહાસિક ઇમારતમાં કચરો લઈને આવનારને પીરસાશે નાસ્તો-ઠંડા પીણા જૂનાગઢમાં આજે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનાં રૂપ માં દેશનું સર્વપ્રથમ પ્લાસ્ટિક મુક્ત સમાજ અભિયાન ની…

જમીનને પ્રાકૃતિક ખેતી થકી ઉપજાઉ કરવા રાજ્યપાલનું ખેડૂતબંધુઓને આહ્વાન રાજકોટ જિલ્લાના 75 ખેડૂત મિત્રોની “પ્રાકૃતિક કૃષિ સાફલ્ય ગાથા પુસ્તકનું રાજ્યપાલના હસ્તે વિમોચન “આઝાદી કા અમૃત મહોત્સવ’…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્ય યોગ બોર્ડ સાથે યોગ અંગેના એમ.ઓ.યુ. થયા: સૌ.યુનિ.ના 56માં સ્થાપના દિન નિમિતે લોકગાયક અભેસિંહ રાઠોડ, અરવિંદ બારોટ અને કલાકવૃંદ દ્વારા લોકસંગીતની સરવાણી…

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા સંસ્કાર સાથે શિક્ષણ સહિતના સમાજસેવાના કાર્યો પ્રેરણા આપે છે: ગવર્નર અબતક-રાજકોટ પ્રાકૃતિક ખેતી ખેડૂતોને  લાભદાયી થવાની સાથે પર્યાવરણ- સમગ્ર માનવજાતને…

આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અબતક,રાજકોટ માત્ર દેશના સીમાડાની સુરક્ષા જ નહીં, પણ શાંતિના સમયમાં કાયદો અને વ્યવસ્થા તથા કુદરતી કે માનવસર્જીત આફતોમાં પણ હરહંમેશ…

આજે સાંજે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં એટહોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો: રાજય સરકારના મંત્રીઓ અલગ  અલગ જિલ્લાઓમાં ધ્વજ વંદન કરશે આવતીકાલે  દેશવાસીઓ  75…

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને હાંકલ કરી હતી. દેશ-સમાજ અને ભાવિ પેઢીના ઉત્કર્ષ માટે યુવાઓ હંમેશા…