Browsing: gujarart news | rajkot

૨૧૬ બાળ વૈજ્ઞાનિકોએ કૌશલ્ય વર્ધક વર્કિંગ મોડેલ્સ રજૂ કર્યા. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ડાયેટ રાજકોટ દ્વારા આયોજીત બે દિવસીય શહેર કક્ષાના વિજ્ઞાન…

ગાંધી જયંતિએ વિશ્વ મહામાનવને શ્રદ્ધા સુમન અર્પણ કરતાં મોરબી જિલ્લા કોંગ્રેસના નિરીક્ષક અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ પૂજ્ય બાપુને શ્રદ્ધા…

મહાત્મા ગાંધી મ્યુઝિયમથી એરપોર્ટ સુધીના વડાપ્રધાનના રૂટ પર રોડની બંને સાઈટ લોકો નરેન્દ્ર મોદીની ઝલક મેળવવા ઉભા રહી ગયા: મોદી…મોદી…ના નારા લાગ્યા. રાજકોટમાં ગઈકાલે મહાત્મા ગાંધી…

આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી કરી વાતચીત. પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાજય સરકારની સ્લમ રીહેબિલેશન પોલીસી અન્વયે રૈયાધાર વિસ્તારમાં આવેલ રાજકોટ મહાનગરપાલીકાના ૨૦…

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી ગુજરાતમાં વ્યાપક રીતે કરાશે: વિજયભાઈ રૂપાણી. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની વ્યાપક પ્રમાણમાં ઉજવણી કરવામાં આવશે તેમ મહાત્મા ગાંધી મ્યુઝીયમ…

૨૦૧૪ પહેલા દેશમાં સેનિટેશન માટેનું કવરેજ ૩૫ ટકા હતું જે આજે ૯૫ ટકાએ પહોંચી ગયું છે. રાજકોટે ધારાસભ્ય બનાવ્યા બાદ મુખ્યમંત્રી બન્યા અને હવે વડાપ્રધાન પણ…

લગ્નેતર સંબંધનો ચુકાદો સમાજ માટે મહત્વનો: ઓશોએ ૨૦૦ વર્ષ પૂર્વે મુકત સાહજિક સમાજનો બોધ આપ્યો હતો તે બોધ હાલનો સમાજ આંશિક રીતે સ્વીકારતો થયો. સુપ્રીમ કોર્ટે…

જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગની સ્થાપના કરી વ્રજભકતોની ભકિતને સેવાના માધ્યમથી ઘર ઘરમાં જીવંત કરી છે. શ્રી વલ્લાચાર્ય મહાપ્રભુજીના ૧૭મા વંશજ વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહોદયની અધ્યક્ષતામાં રાજકોટમાં રૈયા…

સરદાર અંગેના રાહુલ ગાંધીના વાહિયાત નિવેદનો સામે મહાનગરોમાં ભાજપના દેખાવો. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ રાહુલ ગાંધીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિ બાબતે આપેલા નિવેદન અંગે તીવ્ર…

તાજેતરમાં ગ્રેટર રાજકોટ ચેમ્બરની સને ૨૦૧૭-૧૮ના વર્ષની ૧૬મી વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી આ સભા દરમ્યાન અગાઉના વર્ષની સામાન્ય સભાની મીટીંગની મીનીટસ સર્વાનુમતીએ મંજૂર કરવામાં…