Browsing: gujarat news | surendranagar

લીંબડી બાર એસોસીએશન દ્રારા જામનગરનાં એડવોકેટ કિરીટભાઇ જોષીની ક્રુર હત્યાની ઘટના ના વિરોધમાં બાઇક રેલી કાઢી લીંબડીના નાયબ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તા.ર૮ નાં…

ગુજરાતના ખેડુતોની આવક વધે તે માટેની જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા આત્મા પ્રોજેકટ અંતર્ગત સમગ્ર રાજયમાં કિશાન કલ્યાણ મહોત્સવ યોજાશે. જેના ભાગરુપે તા.ર મે ના રોજ…

સાયલા તાલુકાની પ્રાથમિક શાળાના ૧૯૧૫૮ વિદ્યાર્થીઓને બે જોડી પોલીવસ્ત્ર ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો ખાદી ગ્રામોધોગ સાથે સંકળાયેલા છેવાડાનાં વિસ્તારના કારીગરોને પાયાની સુવિધાઓ મળી રહે તે…

ગજજર રાઇટર્સ ગ્રુપ સુ.નગર દ્વારા ગુજરાત લેવલની વાર્તા સ્પર્ધા ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા વિજેતા સ્પર્ધકોને સન્માન કરવાનો કાર્યક્રમ રાજકોટ અડિંગો હોટલ ખાતે તાજેતરમાં યોજાઇ…

છેલ્લા ૧૫ વર્ષથી હિન્દુ તેમજ મુસ્લિમ સમાજનાં સમુહ લગ્નનું આયોજન કરી કોમી એકતાનો સંદેશો પ્રસરાવવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં પંદરમાં સમુહ લગ્ન યોજાયા હતા.…

સુરેન્દ્રનગર મુસ્લિમ સમાજ દ્વારા બળાત્કારીઓને આકરી સજા આપવા કલેક્ટરને આવેદન કઠુઆ, ઉન્નાવ,સુરત,રાજકોટ મા થયેલા નાબાલિકો પર બળાત્કાર ના મામલે સુરેન્દ્રનગર જિલ્લા ના મુસ્લિમ સમાજ ના રહેબર…

એસ.ટી.ના અભાવે મુસાફરોએ ફરજીયાત ખાનગી વાહનોનો આશરો લેવો પડે છે સુરેન્દ્રનગર શહેર તેમજ  જિલ્લાના અનેક ગામોમાં સરકારી એસટી બસની સુવિધા ન હોવાથી પ્રજાજનોને નાછૂટકે મોતની મુસાફરી…