Abtak Media Google News

ગજજર રાઇટર્સ ગ્રુપ સુ.નગર દ્વારા ગુજરાત લેવલની વાર્તા સ્પર્ધા ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમા વિજેતા સ્પર્ધકોને સન્માન કરવાનો કાર્યક્રમ રાજકોટ અડિંગો હોટલ ખાતે તાજેતરમાં યોજાઇ ગયો.આ પ્રસંગે નિર્ણાયક તરીકે ઝાલાવાડના જાણીતા કવિ લેખક સ્ટોરી રાઇટર કોલમીસ્ટ મનોજ પંડયા ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં પ્રો. બાવળેચાસાહેબ  સાહિત્યકાર નટવર આહલપરા માલતીબેન મેસવાણીયા તથા બહોળી સંખ્યામાં સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ ગજજરે કર્યુ હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.