Browsing: Gujarat news

આઇ.સી.એ.આઇ. ના નવા નિયમ મુજબ હવે ધોરણ ૧૦ના વિઘાર્થીઓ સી.એ. ફાઉન્ડેશન કોર્સ માટે અસ્થાયીરૂપથી નોંધણી કરાવી શકશે અગાઉથી રજીસ્ટ્રેશનની મંજુરી મળતા ઉમેદવારો ઝડપથી સી.એ.નું સપનું સાકાર…

પોલીસ સ્મૃતિ દિવસ સલામતીને નવાજતા મુખ્યમંત્રી મનોજ અગ્રવાલ પોલીસ કમિશનર, રાજકોટ ‘ક્ષેત્રપાલ’નું ‘રખોપું’ સુરક્ષા માટે જરૂર પડ્યે શસ્ત્ર પણ ઉઠાવવા માટે તંત્ર સજ્જ! ‘વડા’ની સંવેદનશીલતા કુદરત…

ગરવો ગીરનાર સર કરવા ભાવિકોને પગ નહીં ઘસવા પડે !! લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રહેશે ઉપસ્થિત: રોપ-વે પ્રોજેકટથી દર વર્ષે ભાવિકોની સંખ્યા બમણી થવાની આશા…

ખેડૂતોના રાત ઉજાગરા થશે બંધ !! વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪મીએ જૂનાગઢ ખાતેથી ‘કિસાન સર્વોદય’ યોજનાનો કરાવશે પ્રારંભ: રાજ્યના ૧૭.૨૫ લાખ ખેડૂતોને દિવસે વીજળી પહોંચાડાશે પ્રાથમિક તબક્કે…

તહેવારોમાં યાત્રિકોને આવકારવા સોમનાથ ટ્રસ્ટ સજજ સોમનાથ મહાદેવ દર્શન પથમાં પ્રવેશતા જ કતારમાં ઉભેલા શિવ-ભાવિકોને ભગવાન સોમનાથના લાઈવ દર્શન કરી શિવમય બની શકે તે માટે વિશાળ…

પ્રથમ: ખોટી સમજએ બધા દુ:ખોનું મુળ છે. બીજો: મુશ્કેલીઓનું નિવારણ એકમાત્ર સાચા જ્ઞાનથી થાય. ત્રીજો: નિ:સ્વાર્થતા એ જ એકમાત્ર વિકાસ અને સમૃધ્ધિનો માર્ગ છે. ચોથો: દરેક…

‘ગાય’ આખા જગતનીી જેને માં કહેવામાં આવે છે. ઋગવેદ ગાયના દૂધને અમૃત સૂર્વણ સમાન ગણે છે તો વર્જુવેદના પાંચમાં અધ્યાયના એક શ્ર્લોકનો અર્થ એવો થાય છે.…

કલાનો વારસો ગુણવંતભાઇને માતા-પિતા પાસેથી મળ્યો સમગ્ર ગુજરાતના ટોપટેન હાસ્ય કલાકારોમાં ગણના પાત્ર અને નાની ઉમરમાં હાસ્ય કલા ક્ષેત્રે હરણફાળ ભરનાર રાજકોટના પ્રસિઘ્ધ હાસ્ય કલાકાર ગુણવંત…

મોદી સરકારે શરુ કરેલાં આત્મનિર્ભર ભારત અભિયાન અને મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ તમામ ક્ષેત્રે ઝુંબેશ શરૂ થઈ છે. ત્યારે આ અભિયાન હેઠળ સમુદ્રનો સ્વદેશી ‘ભોમિયો’…