- નાફેડના ચેરમેન પદે જેઠાભાઇ ભરવાડની બિનહરીફ વરણી
- હવે રૂ.1000થી વધુનું વીજ બિલ રોકડમાં નહિ સ્વીકારાય
- પીઓકેની આવામને ભારતીય બનવું છે!
- યુનાઇટેડ કેર હોસ્પિટલ ખાતે મેમોગ્રાફી વોર્ડની કરાય શરૂઆત
- મવડીમાં દબાણ ઉપર બુલડોઝર ફર્યું : રૂ.21 કરોડની જમીન ખુલ્લી કરાવાય
- આતંકવાદી દેશમાં પગ ન મૂકે તે માટે ઈઝરાયેલ જેવી મજબુત સુરક્ષા વ્યવસ્થા બનાવવી જોઈએ: ડો.પ્રવિણ તોગડીયા
- યુપી, એમપી અને રાજસ્થાનના લોકોને ગુજરાતીઓ વ્હાલા, પણ દક્ષિણ ભારતીયોને અણગમો
- 402 મેગાવોટ ઓર્ડર જીત્યા બાદ Suzlon નો શેર 5% અપર સર્કિટ
Browsing: Gujarat news
નિતીન ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, ગોવિંદભાઈ પટેલ, અ૨વિંદ ૨ૈયાણી, લાખાભાઈ સાગઠીયા સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિ વિધાનસભા-૭૧માં પેજપ્રમુખ- પેજસમિતિ કાર્ડ વિત૨ણ સંમેલન યોજાયું ૨ાજયના કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રે૨ક…
ઠગ મહિલાએ રાજકોટ, ભાવનગર સહીતના શહેરોમાં ‘કળા’ કર્યાની કબુલાત વિધવા બુઝુર્ગ મહિલાઓને સરકારી વિધવા સહાય યોજના, પેન્શન યોજનાનો લાભ અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરતી આણંદના ઉમરેઠની…
૧ કિ.મી. ત્રિજયામાં વાડી વિસ્તાર માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વાડી વિસ્તારમાં મરઘા ફાર્મમાં મરધાના મૂત્યું થતા તેનો રિપોર્ટ…
ખંભાળીયામાં પતિ, પત્તી, પુત્ર, ધ્રાંગધ્રા પાસે ત્રણના, રાજકોટ, પડધરી, મોરબી, જેતપુર અને ઉના સહિતના સ્થળે ચાલકની બેદરકારીથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા રવિવાર ગોજારો બન્યો છે. જેમાં…
ગુજરાતી આલ્બમ માટે નામાંકિત કલાકારો આવી પહોંચ્યા: રિવર સાઇડ પેલેસ, આશાપુરા ઘાટ, હેવન રિસોર્ટ અને નાની-મોટી બજારમાં શૂટ કોરોના કાળ અને લોકડાઉનમાં જાણે સમગ્ર દુનિયા થંભી…
સિંહના હુમલાથી યુવકને ઈજા પહોંચી: ગ્રામજનો આવી પહોંચતા, બુમરાણ થતા સિંહ ભાગી ગયો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દાહિદા ગામે શનિવારે ૩૫ વર્ષિય યુવક પર સિંહે હુમલો…
શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિ-કચ્છ દ્વારા મહાઅભિયાન શુભારંભ કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ખાતે આવેલ ‘કંડલા ટીમ્બર્સ એસોસિએશન’ સાથે ચર્ચા થતા તેને નિધી સમર્પણ…
વખતોવખત રજુઆત છતાં જવાબદારો મૌન બાબરા વધાવિયા હનુમાનજીના મંદિર પાસે આવેલા કરોડો રૂપિયાનો.ધુમાડો કરતો ફિલ્ટર પ્લાન માત્ર ચોપડે જીવતો હોય એવું લાગી રહ્યું છે.પ્લાન્ટનું ખાલી એક…
વોર્ડ નં.૧૦માં સૌથી વધુ દાવેદારો: નિરીક્ષકોએ મોડે સુધી સાંભળ્યા ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે ભાજપના ત્રણ નિરીક્ષકો સેન્સ લેવા આવતા ઉમેદવારોનો રાફડો ફાટ્યો જામનગર મહાનગરપાલિકાની ૬૪…
જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આસપાસ છેલ્લા ઘણાં વર્ષોથી જાહેર રસ્તાની ગીચતાના કારણે યાત્રિકોની અવરજવર તથા ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાની સૂચનાથી પ્રાંત અધિકારી…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.