- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
Browsing: Gujarat news
જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી પોરબંદરના બરડા ડુંગરમાં સિંહોના સંવર્ધન માટે બનાવાયેલા જીનપૂલમાં વધુ ૨ સિંહણ અને ૫ બચ્ચાંને મોકલવામાં આવ્યા છે. જ્યારે ૧ સિંહણને પોરબંદર થી…
કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ ૧૫ સ્થળોએ વેક્સિનેશન આપવાનું શરૂ કરાયું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગત ૧૬મી જાન્યુઆરીથી દેશભરમાં કોરોના વેક્સિનેશનનો આરંભ કરી દેવામાં આવ્યો છે.…
આત્મીય યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આત્મીય યુનિ.ના અધ્યક્ષ ત્યાગવલ્લભ સ્વામીજીની ઉપસ્થિતમાં યોજાયો શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં રાજકોટની આત્મીય યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ …
આગામી તારીખ 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી થશે જેને લઈ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે મોટો નિર્ણય લીધો છે. 24 જાન્યુઆરીએ હરિદ્વાર જિલ્લાના દૌલતપુર ગામની રહેવાસી…
મન મોર બની થનગનાટ કરે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ૧૨ સભ્યોની રાજયકક્ષાની સમિતિની રચના કરતા મુખ્યમંત્રી: ચિત્ર સ્પર્ધા, શૌર્ય ગીત સ્પર્ધા, લોકવાર્તા સહિતની સ્પર્ધાઓ યોજાશે…
સાબરકાંઠાના પ્રાંતિજ ગામના ખેડુતનો ઇન્દ્રધનુષી પ્રયાસ: વિવિધ રંગના ફુલાવર ઉગાડી પારંપરિક ખેતીમાં લાવ્યું નવીનીકરણ કેસરી, જાંબલી, લીલા અને સફેદ રંગોના ફુલાવર ઉગાડી ખેડુત કલ્પેશ પટેલનો નવતર…
રાજુલાના દેવકા વિઘાપીઠ ખાતે ‘ભૂધરજી જોશી’ના ‘ગાંધી દર્શન’ પુસ્તકનું વિમોચન કરશે પૂ.ભાઇજી મહાત્મા ગાંધીજી હવે મંચ પરથી ગવાશે, ગાંધીજી લોકબોલીમાં ઉતરશે’ તેવું આજરોજ અબટકની મુલાકાતે આવેલા…
રોગ પ્રતિકારક શકિત શરીર માટે બેહદ જરૂરી છે. જયારે શરીરમાં ઈમ્યુનિટી વધારવાની વાત આવે છે તો પોષક તત્વોથી ભરપૂર ભોજન કરવા અને રંગબેરંગી ગોળીઓ યુકત સપ્લીમેન્ટ…
સુદર્શન ચક્રધારી ભગવાન વિષ્ણુ ભગવાન વિષ્ણુની પૂજાનું ગુરૂવારે વશેષ મહત્વ હોય છે. એક માન્યતા મુજબ ગુરૂવારના દિવસે પાલનહાર વિષ્ણુની આરાધના કરવાથી ભકતોને દરેક સમસ્યાઓમાંથી મુકિત મળી…
૩ બીએચકેના ૧૬૨ આવાસ સામે ૭૬ અરજીઓ આવતા ૩૦મી સુધી ફોર્મ સ્વીકારાશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણાધિન વિવિધ કેટેગરીના ખાલી ૬૮૮…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.