Browsing: gujarat

ભાવિકો છોલેલું શ્રીફળ લઇ મંદિરમાં પ્રવેશી શકશે નહી: મંદિરમાંથી બહાર નિકળ્યા બાદ શ્રીફળ વધેરવું પડશે પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં આજથી માંઇભક્તો શ્રીફળ વધેરી શકશે નહીં. મંદીરના નવ…

ગૃહમંત્રી અમિત શાહે એમ.એસ.યુનિવર્સિટીના 71મા પદવીદાન સમારોહમાં રહ્યા હાજર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 71મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે…

ડરો મત સાવચેતી જરૂરી કોરોનાનો ફૂંફાડો વધતા ટેસ્ટિંગ – ટ્રેકિંગની પ્રક્રિયા પુરજોશમાં હાથ ધરાઈ રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ…

રાજકોટ લોહાણા મહાજન દવારા ક્રિકેટર ચેતેશ્વર પુજારાનું સન્માન કરવામાં આવ્યું રાજકોટના વતની અને ભારતીય ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સમગ્ર દેશ અનવ વિદેશથી…

જુનાગઢ માકેટીંગ યાર્ડમાં 8 કરોડના ખર્ચે બનેલા કિશાન ભવન સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી દેશભરના ખેડૂતોના હિત અને આર્થિક સમૃદ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલીમાં ખેડૂતો અને અધિકારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ અંગે વાર્તાલાપ કર્યો: રાજ્યપાલ સમક્ષ અમરેલી જિલ્લાની પ્રાકૃતિક કૃષિની સ્થિતિનો ચિત્તાર રજૂ કરતા જિલ્લા કલેક્ટર સમગ્ર…

જર્જરિત ગેઇટના મામલે  રજૂઆત છતાં રિપેર કરાયો ન હોવાથી આખરે બાળકનો ભોગ લેવાતાં અરેરાટી જામનગરના માધાપર ભુંગા વિસ્તારમાં પાંચ વર્ષના એક વિદ્યાર્થી પર જી.એમ.બી.નો જર્જરિત ગેઇટ…

સાવરકુંડલા અને ઉના પંથકમાં પાંચ ઇચ વરસાદ ખાબક્યો: કેરી સહિતના પાકનો સફાયો હજી ચાર દિવસ માવઠાની આગાહી: સાવરકુંડલાની સાવલી અને શેત્રુંજી સહિતની નદીઓમાં નવા નીર આવ્યા…

વી.સી. યોજી તમામ જિલ્લાના કલેકટરોને આપી સુચના ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સતત કમોસમી વરસાદ વરસાદ પડી રહ્યો છે. માવઠાથી થયેલી નુકશાનીનો સર્વ તાત્કાલીક અસરથી કરવા મુખ્યમંત્રી…

જેતપુર પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. જેતપુર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. લગભગ વીસેક મિનિટ પડેલ વરસાદે ખેડૂતોની ચિંતા…