900થી વધુ ઈજાગ્રસ્ત: આર્મી-એરફોર્સ-એનડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ ઓડિશાના બાલાસોરમાં ગમખ્વાર ટ્રેન અકસ્માત દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. મૃત્યુઆંક…
gujaratnews
જામનગર જીલ્લાના લાલપુર બાયપાસ ઓવરબ્રિજ કામગીરી માટે નડતરરૂપ દબાણો હટાવવા ઓપરેશન ડીમોલીશન શરુ કરવામાં આવી છે જે આજ રોજ સવારથી મનપાની એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી શરુ…
પ્રેમ લગ્ન બાદ પ્રેમિકાના પરિવારજનોએ પતિ અને તેના મિત્ર પર ધોકાવાળી કરી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. રોજબરોજ શહેરમાં અનેક સ્થળોએ…
ઘંટેશ્ર્વર પાસે ફ્લેટ લેવા મુદ્દે યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા એક શખ્સ વિરૂદ્ધ ફરિયાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન…
સંજય વાઘેલા જામનગર જિલ્લા પંચાયતમાંથી બે હજાર ફાઈલ ગુમ થવા બાબતે અંતે ફરિયાદ નોંધાઈ છેં. જેમાં જયવીરસિંહ પ્રવીણસિંહ ચુડાસમાએ સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં…
ભ્રૂણ હત્યા અટકાવવા માટે સરકાર દ્વારા ગર્ભનું જાતિ પરીક્ષણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં પણ અમુક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરાવવામાં…
મોરબી સબજેલ ખાતે આજીવન સજા ભોગવી રહેલ કેદીની સજા રાજ્ય સરકાર દ્વારા માફ કરવામાં આવી છે. મોરબીની સબજેલ ખાતે આજીવન સજા ભોગવતા કેદીને સારી વર્તણૂક બદલ…
ગુજરાતના જામનગર સ્થિત માર્વેલ ડેકોર લિમિટેડ નામની કંપનીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયેલ નવા સંસદ ભવનમાં વિન્ડો કવરિંગનું કામ કરીને આ ઐતિહાસિક કાર્યમાં પોતાનું…
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ ગુજરાતના પ્રવાસે હોય આજરોજ મધ્યાહન સમયે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ…
પાન,તમાકુ,માવા,ગુટખાના વ્યસનીઓની સંખ્યા ગુજરાતીઓ માટે ચિંતાજનક: તમાકુ ખાવો-પીઓ, ચાવો કે સુંઘો તે બધી જ રીતે નુકશાનકર્તા: યુએનના ટકાઉ વિકાસના એજન્ડામાં 2030 સુધીમાં લક્ષ્યાંક હાંસલ કરવાની વાત…