Browsing: gujrat | jamanagar

જામનગરના ચાંદી બજારમાં આવેલા ઉપાશ્રય ખાતે આજરોજ પૂજ્ય પુષ્પાબાઈ મહાસતીજી 83 વર્ષની વયે કાળધર્મ પામ્યા છે. આજે સાંજે ચાંદી બજાર સંઘમાંથી પૂ. પુષ્પાબાઈ મહાસતીજીની પાલખી યાત્રા…

જામનગરમાં મહાનગર પાલિકાના ફાયર સ્ટેશને ચીફ ફાયર ઓફીસરના માર્ગદર્શન હેઠળ શહેરની કોવિડ અને નોનકોવિડ હોસ્પિટલના તબીબો, નર્સ, સિકયોરીટી, સફાઇ કામદાર સહિત 144 કર્મચારીઓને હોસ્પિટલોમાં આગના બનાવ…

બેકાબુ બનેલા કોરોનાના સંક્રમણ, મોતની હારમાળને કારણે પરપ્રાંતિય મજૂરોએ ફરી વતનની વાટ પકડી દરરોજ ચારથી પાંચ બસમાં મજૂરો શહેર છોડી રહ્યાં છે: 10 હજાર જેટલા શ્રમિકોએ…

60 વેન્ટીલેટર પહોંચાડાશે: ખંભાળિયામાં તાકિદે આરટી-પીસીઆર લેબોરેટરી ઉભી થશે જામનગરમાં કોરોનાની સમીક્ષા અર્થે આવેલા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જી.જી.હોસ્પિટલમાં સોમવારે ઓક્સિજન સાથેના નવા 370 બેડ ઉભા…

પોલીસ સામે કરેલી ફરિયાદ પાછી ખેંચવા ત્રણ વર્ષ પહેલાં નિર્દોષને એલસીબીમાં ગોંધી રાખી માર માર્યો’તો જામનગરમાં એલસીબીના ત્રણ કર્મચારીઓએ ઉપાડી જઇ ગુનો કબૂલ કરવા મારકૂટ કરી…

સૌરાષ્ટ્રભરમાંથી કોરોનાના દર્દીઓનો ધસારો વધતા દર્દીઓને સતત ઓક્સિજન પુરો પાડવા 20 કર્મચારીઓ 24 કલાક ખડેપગે સૌરાષ્ટ્રની મોટામાં મોટી જી જી હોસ્પિટલમાં કોરોના દર્દીઓના ધસારાને પગલે હોસ્પિટલમાં…

કોરોનાના કેસ અને મૃત્યુ વધતા ગ્રામ્ય વિસ્તારમાં લોકોની સાવચેતી ભોગાત-નંદાણામાં બપોર બાદ વેપાર ધંધા બંધ જોડિયાના જસાપરમાં ય વેપાર ધંધા પાંચ કલાક ખુલશે જોડીયાના જસાપર, કલ્યાણપુરના…

ભાજપે આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા કાર્યકરોમાં ઘૂંઘવાટ કાર્યકરોનો રોષ શાંત નહીં થાય તો પેનલોને નુકસાનની ભીતિ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની ટિકિટ ફાળવણી…

સંસદસભ્ય પુનમબેન માડમની સફળ રજુઆત દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના કંચનપુર પાટીયાથી દાતા વાડી વિસ્તાર સુધી ડામર રોડ બનાવવા અંગે સંસદસભ્ય પુનમબેન માડમની રજુઆતને સફળતા મળી…