house

નેશનલ ન્યુઝ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને રામની થીમ પર શણગારવામાં આવ્યું હતું, બિલ્ડિંગ પર જય શ્રી રામ લખેલું જોવા મળ્યું હતું.આજે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન છે.…

બોલીવુડ ન્યુઝ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અમિતાભ બચ્ચને એક ખાસ વાત કરી છે. તેણે અયોધ્યામાં ઘર બનાવવા માટે 14.5 કરોડ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો છે.…

ઘણા લોકોએ તેમના ઘરના મુખ્ય દરવાજા પર ઘોડાની નાળ લગાવેલી હોય છે. ઘરમાં જે લોકો ઘોડાની નાળ રાખે છે તેમના ઘરમાં સકારાત્મકતા અને આશીર્વાદ રહે છે. …

તમારા ઘરમાં આ મૂર્તિઓ લગાવો, ધનની વર્ષા થશે અને તમે રહેશો સ્વસ્થ એસ્ટ્રોલોજી સ્તુ શાસ્ત્ર, સ્થાપત્યની પરંપરાગત હિન્દુ પ્રણાલી, હિન્દુ ધર્મમાં નોંધપાત્ર મહત્વ ધરાવે છે. તે…

સુરેન્દ્રનગર શહેરમાં ખિસકોલી પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થતી જઈ રહી છે ત્યારે   લુપ્ત થતી ખિસકોલી  બચાવી લેવા માટે સુરેન્દ્રનગરના યુવક નેત્ર સતાણી એ સ્વેચ્છિક રીતે ખિસકોલી…

આજે વિશ્ર્વ રેડિયો દિવસ બંધ અને બિસ્માર હાલતમાં હોય તેવાં રેડિયોને પણ મૂળભુત સ્થિતિમાં લાવી અને રેડિયોને શરૂ કરવાનો શોખ 13 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં   વિશ્વ…

દુબઇમાં ઘર ખરીદનારોમાં અમદાવાદ અને સુરતના લોકો મોખરે !!! દુબઈ ભારતીયો માટે મૂડી રોકાણ કરવા માટેનું ફેવરિટ સ્થળ બની ગયું છે  ગત દોઢ વર્ષમાં અહીંયાં …

રોટલાને ટીપવાના બદલે પતા ટીંચતા 70 વર્ષિય વૃધ્ધા સહિત 10 મહિલા ઝડપાઈ શહેરના ગણાતા પોશ વિસ્તાર ઈન્દિરા સર્કલ પાસે આવેલી સંતોષ ડેરી પર પારિતોષ એપાર્ટમેન્ટમા મહિલા…

હ્રીમ ગુરુજી વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે માનવ જીવનની દરેક વસ્તુને ઉતમ બનાવવા માટે ઉપાય છે. લોકો પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ માટે અથવા તો ધનવર્ષા માટે મની પ્લાન્ટ…

સંતરામપુરમાં દિવસે ને દિવસે તસ્કરો બેફામ બનતા જાય છે. ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ ચાર ચોરીના બનાવો સામે આવ્યા છે. સંતરામપુર નગરમાં બ્રહ્માણવાડ…