Browsing: import

મ્યાનમાર અને મોઝામ્બિકથી ઊંચા ભાવે આયાત થવાના કારણે તુવેરદાળના ભાવમાં સતત વધારો મ્યાનમાર અને મોઝામ્બિક જેવા સતત મનમાની કરતા સપ્લાયરોને કારણે સ્થાનિક ભાવને નિયંત્રિત કરવા માટે…

સ્પેસ સેક્ટરમાં એફડીઆઈના નિયમો હળવા કરીને મોટા રોકાણનો માર્ગ ખોલાયો, કેન્દ્રીય કેબિનેટે નવી નીતિને આપી મંજૂરી સરકાર અવકાશી ખેતીમાં વધુ અવકાશ આપવા માટે પ્રયત્નો કરી રહી…

ગારમેન્ટ્સ ઉદ્યોગના  નિકાસકારોને 6 ટકા સુધીનો લાભ યોજના મારફતે મળશે કેન્દ્ર સરકારે એપેરલ-ગાર્મેન્ટ્સ અને મેક-અપ્સની નિકાસ માટે રિબેટ ઑફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સ એન્ડ લેવીઝ સ્કીમને…

યુ.એસ. અને યુરોપિયન યુનિયનમાં સબસિડી વિરોધી બે પગલાંથી પ્રભાવિત, સરકાર રિફંડ માટે વેરિફિકેશન સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરીને, એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ પર ફરજો અને કર માફીની સિસ્ટમમાં સુધારો…

ભારતના નિકાસકારો માટે સારા સમાચાર મળી રહ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડે ઔદ્યોગિક ઉત્પાદનો પરનો આયાત જકાત હટાવી લેતા હવે ભારતીય નિકાસકારો કોઈ જાતના જકાત વિના જ યુરોપમાં નિકાસ…

142 કારની આયાત પર ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા રેમન્ડ ગ્રુપ ઉપર કસ્ટમ ડ્યુટી ચોરીના કેસ દાખલ કર્યો હતો. જો કે રેમન્ડ ગ્રુપે રૂ.328 કરોડની ચુકવણી…

કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ – રિફાઈન્ડ સોયાબીન ઓઈલ અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની ઘટાડેલી આયાત જકાતને માર્ચ 2025 સુધી લંબાવી છે. જો કે આ નિર્ણયથી ગ્રાહકોને…

ખાદ્યતેલ વગર કોઈ પણ રસોઈ બનાવવાની કલ્પના પણ ન થઈ શકે. ભારતમાં ખાદ્યતેલનો ભરપૂર ઉપયોગ થાય છે. પણ આ ખાદ્યતેલમાં દેશ આયાત ઉપર જ નિર્ભર હોય…

ડુંગળીના ભાવમાં તોતીંગ વધારો થતા ભાવ વધારાને નાથવા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જેના વિરોધમાં સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં ત્રણ દિવસ…

ગુજરાતમાંથી પસાર થતી પોર્ટ-બાઉન્ડ રેફ્રિજરેટેડ ટ્રકો નિકાસ માટે પ્રમાણિત ભેંસના માંસની સાથે ગેરકાયદેસર રીતે ગૌમાંસ લઈ જતી હોય તો ગુજરાત હાઈકોર્ટે ટ્રાન્સપોર્ટરો સામે કડક પગલાં લેવાનો…