Browsing: jain

પ.પૂ.આચાર્ય વિજયતીર્થભદ્ર સુરીશ્ર્વરજી મ.સા.ની નિશ્રામાં આગામી ૨૭મી એ નેરૂલ ખાતે વડીદિક્ષા આધ્યાત્મ યોગીરાજ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજય કલાપૂર્ણસુરીશ્વરજી મ.સા.ના પરમ શિષ્ય રત્ન પ.પૂ.આચાર્ય વિજયતીર્થભદ્ર સુરીશ્વરજી મ.સા.ના આદીઠાના…

૧૪ વર્ષના કિશોરથી લઈ ૮૮ વર્ષના વયોવૃદ્ધ દીક્ષાગ્રહણ કરશે: અન્ડર-૧૯ ભારતીય ટીમમાં રમેલી યુવતી સંયમનાં પથ પર વિશ્વભરમાં અનેકવિધ ધનાઢય લોકો રહે છે અને ઘણાખરા લોકો…

૨૩૦૦ અઠ્ઠમ તપની સાથે કાર્યક્રમની પૂણાહૂતિ:મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વિશેષ ઉપસ્થિતિ પરમાત્મા શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ ભગવાનનો અંજનશલાકાનો ભવ્ય કાર્યક્રમ ગચ્છાધિપતી આ દોલતસાગરસુરિ, મહારાજા તેમજ પ્રેરણાદાતા અનુયોગ…

પૂ.પલ્લવીબાઈ-પ્રસન્નતાબાઈ મ.ના સાનિધ્યમાં મનહરપ્લોટ જૈન સંસ્કાર યુવા ગ્રુપ આયોજીત આત્મલક્ષી યુવા શિબિર સંપન્ન મનહરપ્લોટ જૈન સંઘ સંચાલીત જૈન સંસ્કાર યુવા ગ્રુપ આયોજીત અને પ્રજ્ઞા પૂ.હંસાબાઈ મ.ના…

તીર્થંકર જિનાલયનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીએ આજે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હિન્દુ-ધર્મ અને ભારતીય સંસ્કૃતિની સાથે સમયાંતરે ઉદ્દભવેલા અન્ય ધર્મો-પરંપરામાં માનવકલ્યાણની ભાવના જ સર્વોપરી…

હાલ વેસમા(નવસારી)ના ૧૨ વર્ષના લક્ષ કમલેશભાઈ શાહ ૧લી ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં દિક્ષાગ્રહણ કરશે: માતા-પિતા સાથે ‘અબતક’ના મહેમાન બનતા લક્ષ શાહ રમવાની-ભણવાની ઉંમરે દિક્ષાના ભાવ જન્મે ત્યારે સૌ…

૨૪મી સુધી ફોર્મ સ્વીકારાશે: આયોજકો ‘અબતક’ની મુલાકાતે શેઠ ઉપાશ્રય જૈન સંઘ આયોજીત જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ સંકલિત “માં અમૃતમ કેમ્પનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી તા.૨૯/૧૨/૧૯ને રવિવારના રોજ…

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી એ તીથઁકર પરમાત્મા પ્રભુ મહાવીરના અનંતા ઉપકારોને યાદ કર્યાં જે પાવન અને પુણ્ય ભુમિ ઉપર ચરમ અને પરમ તીર્થકર પરમાત્મા નિવાણેને પામ્યા હતાં.…

નવદિક્ષિતની શનિવારે રાજાવાડીમાં વડી દિક્ષા ધાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘ હિગવાલા લેન, ઘાટકોપર ખાતે દીક્ષા પ્રદાતા પૂ. ધીરગુરુ દેવના હસ્તે શાસનચંદ્રિકા પૂ. હીરાબાઇ મ.સ. પૂ. જયોતિબાઇ…

લાઈફ બ્લડ સેન્ટરના ૩૯માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે: બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટ પણ યોજાશે લાઈફ બ્લડ સેન્ટર કે જે…