Browsing: jain

આ વર્ષે અધિક માસ આવતો હોવાથી વર્ષાવાસ પાંચ મહિનાનો રહેશે: સાધુ-સાદવીજીઓ એકજ સ્થાનકે બીરાજમાન થશે ચોમાસાના દિવસોમાં વરસાદને કારણે રસ્તાઓ ઉપર વનસ્પતિ – અંકુરાઓ સહિત અનેક…

નવકાર પરિવાર અને જૈન વિઝન ગ્રુપનું સહિયારૂ આયોજન: ફેસબૂકના માધ્યમથી ઓનલાઈન આરાધના: સાધુ-સંતો સહિત સેલિબ્રિટીઓ પણ જોડાશે વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા અને સમગ્ર ભારતના જૈન ધર્મના ચારેય…

જૈન ધર્મસંકુલ, પાવનધામ કોરોના દર્દીઓ માટે કવોરેન્ટાઇન સેન્ટર બનશે વર્તમાન કોરોના વાયરસના સંક્રમણની અસર સમસ્ત ભારતમાં છે, ત્યારે મુંબઇમાં પણ દિન પ્રતિદિન સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી…

લાઈવ કાર્યક્રમમાં સંત-સતીજીઓ સાથે હજારો ભાવિકોએ પૂજ્ય ડુંગરજી ગુરૂદેવને ગુણાંજલી અર્પણ કરી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી લાઈવ પ્રસારણના  માધ્યમે ગોંડલ સંપ્રદાયના આદ્ય સંસ્થાપક…

ગોંડલ સંઘાણી સંપ્રદાયના સાધ્વી રત્ના પૂ.કિરણબાઈ મહાસતિજી આજરોજ તા.2/5/2020 શનિવારે સાંજે નમસ્કાર મહામંત્રંના સ્મરણ સાથે કાળધમૅ પામેલ છે.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે ગોંડલ સંઘાણી સં.ના જય -…

રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.નાં. સાનિધ્યે યોજાયેલા ‘એ મેરે વતન કે લોગો’ કાર્યક્રમને ભાવિકોએ મન ભરીને માણ્યો સમગ્ર વિશ્વમાં ફેલાયેલાં કોરોના મહામારીના ભય અને મૃત્યુની વચ્ચે પોતાની…

કોલકાતા સ્થાનકવાસી જૈન સંઘ નવલખા ઉપાશ્રયે પૂજ્ય ધીરગુરૂ દેવ તથા સાદવીયુ પૂજફ નયનાજી મહારાજ સાહેબ, પૂજય મીનાજી મહારાજ સાહેબ અને પૂજય સુનંદાજી મહારાજ સાહેબ ખડગપુરથી કોલાઘાટ…

સુરેન્દ્રનગરમાં જૈન સમાજમાં દીક્ષા મહોત્સવનું અનેરૂ સન્માન અને ધાર્મિક પ્રસંગ ગણવામાં આવી રહ્યો છે ત્યારે સુખી-સંપન્ન પરિવારના ભાઈ અને બહેન ને દીક્ષા લઇ અને સંયમ માર્ગે…

જાપાનમાં જૈનમ જયતિ શાસનમ્ વિશ્ર્વભરમાં અહિંસા પરમોધરમની આદર્શ વિચાર ધારાને વરેલા અને જીવનભર સાત્વીક જીવનશૈલી માટે જાણીતા અને જીવદયાના સાચા અવિરભાવને ર૧મી સદીમાં પણ વધુમાં વધુ…