Browsing: jain

પર્યુષણ પર્વ આત્મશુધ્ધિ, ભાવોમાં વૃધ્ધિ, સંયમ, તપ,ત્યાગ અને અધ્યાત્મ ઉર્જાને વિકસિત  કરવાની અમૂલ્ય ભેટ છે પર્યુષણ પર્વના પ્રથમ દિવસનો પાઠ, કહે છે  વેર ઝેરની  તોડજો ગાંઠ.…

પરમાત્માની સમીપ લઈ જતો ઉપાશ્રય દેરાસરોમાં વજા પતાકા અને રંગબેરંગી રોશની નો ઝગમગાટ: જૈનનો તપ આરાધના લીન ભારત દેશ વિવિધ સંસ્કૃતિ અને જુદા જુદા ધર્મો સાથે…

નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં પાંચ કરોડ નમસ્કાર મંત્રની સામૂહિક જપ સાધનાનું વિશિષ્ટ આયોજન યુગો યુગોથી જે ધરા પર ગૂંજી રહ્યો છે જૈનોના 22માં તીર્થંકર પ્રભુ નેમનાથની…

આઠ દિવસ વિવિધ દેરાસર તથા જિનાલયોમાં પ્રાર્થના પ્રવચન પ્રતિક્રમણ સહિતના વિવિધ કાર્યક્રમો તહેવારોની હેલી બરાબરની જામી છે. એકતરફ શ્રાવણ માસ સમાપ્તિને આરે છે ત્યાં હવે કાલે…

24 રૂમ વાંચનાલય ભોજનાલય તેમજ પ્રસંગો તથા અન્ય સુવિધા માટેનો ખંડ જેવી વિવિધ સગવડતાઓથી હશે ભરપૂર બ્રિટિશ રાજ અને રાજવીઓના યુગમાં જૈન વિદ્યાર્થીઓ માટે રહેના અને…

બંધુત્વ સે પ્રેમ અને બંધુત્વ કે સાથ સેવા જે.એસ.જી., મેઇન વેસ્ટ, મીડટાઉન, રોયલ યુવા સેન્ટ્રલ, પ્રાઇમ, મિડટાઉન સંગીની, પ્રાઇમ સંગીની અને એલિટ સંગીનીના સંગાથે: બેટી બચાવો,…

યુવાહૃદય સમ્રાટ આચાર્ય દેવ શ્રીમદ વિજય  હેમરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ અને વર્તમાન રાહબર  રાજ પ્રતિબોધક શ્રીમદ વિજય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબના શુભ આશીર્વાદથી જૈન એલર્ટ ગ્રુપ…

પારસધામ ગિરનારના આંગણે માસક્ષમણ તપ અનુમોદના અવસર તપધર્મની અનુમોદનાના ઉત્કૃષ્ટ બીજ વાવીને ભવિષ્યમાં સ્વયંની તપશ્ચર્યાનું વૃક્ષ સર્જી લેવાના પરમ હિતકારી સંદેશ સાથે ગિરનારની ધરા પર નવનિર્મિત…

ગિરનારના ભોજનાલયમાં બનતાં ભોજન પ્રસાદ સેવાનો લાભ લેતા પૂર પીડિતો તેમજ NDRFના જવાનો : છેવાડા સુધી લોકોને ને ભોજન પ્રસાદ પણ પહોંચાડવા આવી રહ્યો છે. અબતક,…

દિવ્યાંગ મૈત્રી યોજનામાં 11 કરોડ અને વિરાણી બહેરા-મુંગા શાળામાં 50 લાખનું દાન વિલેપારલે સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ઋતંભરા કોલેજમાં શાંતિપ્રભા હોલમાં 16 જુલાઇ ના સવારે 9.30…