Browsing: jain

પર્યુષણ પર્વના ચોથા દિવસે ધીરગુરુદેવના શ્રીમુખે અમૃતવાણીથી શ્રોતાગણો થયા મંત્રમુગ્ધ વિલેપારલે સ્થાનકવાસી જૈન  સંઘ, વિરાણી ઉપાશ્રય ખાતે પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં પર્યુષણ પર્વની ધર્મોલ્લાસ પૂર્વક ઉજવણીથી…

સિતારે લાખો હોતે હૈ, ચાંદ જૈસા નહિં….! પર્વ અનેક હોતે હૈ, પર્યુષણ જૈસા નહિ…!!! તપની તેજસ્વીતાને આત્માની ઓજસ્વીતા ઝળકાવવાને કરોડો ભવના સંચિત ચીકણા-ગાઢ કર્મોને ક્ષય કરવાની…

પર્યુષણપર્વએ પ્રાર્થના, નમસ્કાર મહામંત્રી ધાર્મિક ગેઈમ સ્પર્ધા, મહાવીર વકતૃત્વ સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમોની હારમાળા આગમ દિવાકર પૂ.જનકમુનિ મ.સાહેબના એવમ પૂ.મુકત-લીલમ પરિવારના સુશિષ્યા પૂ,નંદા-સુનંદા, પૂ.નલિનીજી મ.સ.ના ઠાણા-3…

પર્વાધિરાજ પર્વએ ગિરનાર ગુંજ્યો: હજ્જારો ભાવિકોનાં અંતર અહોભાવે પુજાયા અને માન્યતાઓથી મુક્તિની ઝંખના જાગૃત કરી ગઇ ઉછળતાં ભક્તિભાવ, આનંદ-ઉત્સાહના લહેરાતાં તરંગો, તપ-ત્યાગની ફૂલબહાર ખીલેલી ભાવનાઓ સાથે…

પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસને પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામા આવ્યો અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીની ઉપસ્થિતિમાં પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસને ‘પર્યાવરણ દિવસ’…

વિલેપારલેમાં પૂ. ધીરગુરૂદેવએ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પ્રસંગે ધર્મસભા સંબોધી વિલેપારલે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પ્રસંગે પૂ. ધીરગુરૂદેવે વિશાળ ધર્મસભાને સંબોધતા જણાવેલ કે તીર્થમાં…

ગીરનારની ધારા પર નમ્રમુનિ મ.સા.ના સાનિધ્ય પર્વધિરાજ પર્યુંષણ મહાપર્વની ઉજવણી કરતા હજારો ભાવિકો ગિરનારની ભૂમિ પર નવનિર્મિત પારસધામના પ્રાંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના પાવન સાંનિધ્યે સમગ્ર ચાતુર્માસની…

હૃદયને આરપાર સ્પર્શી જનારી અદભૂત નાટિકાની પ્રેરણાત્મક પ્રસ્તુતિ સાથે સહનશીલ બનવાનો બોધ પામ્યા હજારો ભાવિકો આ ભવ મળ્યો છે, ભવોભવની તૈયારી માટેનો! આ ભવમાં સહનશીલ બનીને…