Browsing: janism

આચાર્ય લોકેશજીએ અમેરિકામાં જૈન સંમેલનને સંબોધિત કર્યું જૈન આચાર્ય ડો.લોકેશજી, પૂજ્ય સાધ્વી શિલાપીજી – સંઘમિત્રાજી, પૂજ્ય સામાણી કમલ પ્રજ્ઞાજી – જિન પ્રજ્ઞાજીની પવિત્ર ઉપસ્થિતિમાં અમેરિકાના ફ્લોરિડામાં…

પૂ. ગુરૂવર્યો સંત-સતિજીઓના ઉપાશ્રય અને સંઘમાં ચાતુર્માસની પાવન પગલા રવિવારથી જૈનોના ચાતુર્માસનો વિધીવત પ્રારંભ થશે. પ્રાર્થના,પ્રવચન, પૌષધ,પ્રતિક્રમણ થશે. તપ – જપ સહિત ધર્મ કરણીમાં વિશાળ પ્રમાણમાં…

ઉરમાં ઉમંગ છે, ખુશીઓના પૂર છે, જીરાવલા પાર્શ્વનાથદાદાને વધાવવા શ્રી સંઘ ખૂબ આતુર છે 9 થી 15 જૂન સુધી વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો: ગુરૂવર્યોના આશિર્વાદ-જૈન સમાજ ધર્મમય…

આચાર્ય લોકેશજીએ જૈન ધર્મ વતી વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે વિવિધ ધર્મોના વિખ્યાત ધર્મગુરુઓ, લોકસભા અને રાજ્યસભાનાં સભ્યોની હાજરીમાં નવા સંસદ ભવનનું ઉદઘાટન…

જૈન સંકલ્પ ટ્રસ્ટ (મુંબઈ) સંચાલિત જૈન ભોજનાલય (રાજકોટ),  ભોજન ફક્ત રૂપિયા 10.00 માં,  પ્રેરણા – ગુજરાત રત્ન પરમ પૂજય સુશાંતમુનિ મહારાજસાહેબ તથા સદગુરુદેવ પરમ પૂજ્ય પારસમુનિ…

અબતકની મુલાકાતમાં જૈનમ્ના પ્રતિનિધિઓએ આયુષ્યમાન કાર્ડની મહત્વતા-કેમ્પની આપી વિગતો બીમારીની મોંઘી સારવારમાં સાચો સાથી બનીને કામ આવે તેવા આયુષ્યમાન કાર્ડથી કોઈ જરૂરીયાતમંદ પરિવાર વંચિત ન રહેવું…

પંચનાથ સાર્વજનિક હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગનું પૂ.નમ્રમુનિ મ.સા.ના હસ્તે લોકાર્પણ ઓક્સિજન સપ્લાય, વેન્ટિલેટર, ડિ-ફેબ મશીન પોર્ટબલ એક્સ-રે મશીન, ઇસીજી મશીન, મોનિટર, ઇમરજન્સી મેડિસિન વગેરેથી સજ્જ છે ઇમરજન્સી…