Browsing: janmashtami

મેયર ડો.પ્રદિપ ડવ સહિતના પાંચેય વર્તમાન પદાધિકારીઓની મુદ્ત 12મી સપ્ટેમ્બરે પૂર્ણ: બીજી ટર્મ મેયર પદ મહિલા માટે અનામત રાજકોટ મહાનગરપાલિકાના વર્તમાન મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યૂટી મેયર…

Screenshot 2 27

હાલાર પંથકમાં જન્માષ્ટમીનો તહેવાર રક્તરંજિત બન્યો જામનગરમાં અન્ય એક હત્યાની ઘટના : મિત્ર સાથે થયેલી નજીવી બાબતની બોલાચાલીના કારણે છરીથી ઢીમઢાળી દીધું જેમાં જામનગર શહેર અને…

પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં  જન્માષ્ટમી શોભાયાત્રા અને મા-બાપ પુસ્તકનું વિમોચન શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં જન્માષ્ટમી ના નવનિર્મિત ડો. સી.જે. દેસાઇ અને જશવંતીબેન…

જન્માષ્ટમીની ઠેર વ્ઠેર ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજકોટના રાજમાર્ગો પર રથયાત્રા નીકળી રહી છે. લોકો મોટી સંખ્યામાં આ રથ યાત્રા જોવા ઉમટ્યા

દ્વારકા-ડાકોરમાં ભાવિકોની ભીડ જામશે: રાજકોટમાં વિશાળ શોભાયાત્રા નિકળશે આવતીકાલે રાત્રે 12 કલાકે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં થશે કૃષ્ણ જન્મના વધામણા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાલે જન્માષ્ટમીની ભક્તિભાવ…

કોર્પોરેશન નિર્મિત ‘રામ વન’ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, 23 ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરતા મુખ્યમંત્રી અબતક, રાજકોટ આ પ્રસંગે કર્ણાટકના  પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી …

લોકમેળાએ ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખી છે: ભૂપેન્દ્રભાઈ પટેલ રવિવાર સુધી સૌરાષ્ટ્રવાસીઓ માણી શકશે રાજકોટનો લોક મેળો અબતક,રાજકોટ કોરોનાનો  કપરોકાળ હટતા ની સાથે જ  ફરી તહેવારોની રંગત…

શોભાયાત્રાના રૂટની સમયપત્રકની જાહેરાત, યાત્રા કેટલા વાગે કયાં ભાવિકોની રહેશે સરળતા વિશ્ર્વ હિન્દુ પરીષદ દ્વારા છેલ્લા 3પ વર્ષથી જેનું સફળતાપૂર્વક ભવ્ય રીતે અવિરત આયોજન કરવામાં આવે…

છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે એક પણ તહેવાર કે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું.ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે લોકમેળાની પૂર્વ…

‘મારૂ વૃંદાવન’ થીમ આધારિત કાર્યક્રમમાં કાન ગોપી રાસ, મટકી ફોડ અને કૃષ્ણ જન્મોત્સવમાં 150 દિવ્યાંગ બાળકો જોડાયા શહેરમાં આવેલી પ્રયાસ પેરેન્ટ એસોસિએશન દ્વારા આજરોજ સંસ્થાના દિવ્યાંગ…