Browsing: Junagadh News

પ્રવેશ મેળવનાર દરેકની થર્મલ ગનથી તપાસ કરાઇ : માસ્ક પહેરવું ફરજિયાત વન વિભાગના જૂનાગઢના સીસી.એફ. વસાવડાના જણાવ્યા અનુસાર ગઈકાલથી પ્રવાસીઓ માટે અભ્યારણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું,…

જૂનાગઢના પોલીસ અધિકારી સહિત ત્રણ કર્મીએ કોરોનાને આપી મ્હાત પોલીસ વડા, કર્મચારીઓની સંભાળે કોરોના સામે લડવાની શક્તિ આપી ત્રર્ણય ડિસ્ચાર્જ થયા ત્યારે કોરોનાના દર્દીઓ પણ થયા…

ઉપરકોટ વિકાસ માટે સોરઠના કર્મનિષ્ઠ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો સિંહ ફાળો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આજે જૂનાગઢ જિલ્લાની ઓળખ સમા ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું રીસ્ટોરેશન, ડેવલપમેન્ટ…

વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ કોઠારી સ્વામી, રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડનો નિર્ણય : ઓનલાઈન દર્શન કરવા મહંતોની અપીલ જૂનાગઢના મુખ્ય સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી તથા રાધારમણ…

કલેકટરને લેખિતમાં આવેદન આપી રજૂઆત કરાઈ વંથલીના ખોરસા સ્થિત વ્યંકટેશ મંદિરના પ્રમુખ અને સ્વામી શ્યામનારાયણ સામે ઉઠેલા આક્ષેપો બાદ તાલાલા પંથકના ૩૫૧ સેવકોએ સ્વામીના તરફે આવેદનપત્ર…

ઠેર-ઠેર પાણી ભરાયા : પાણીનો સત્વરે નિકાલ ન થતા વાહનોમાં ઘુસી જતા થ્રી વ્હિલર બંધ પડયા જૂનાગઢ શહેર પંથકમાં ગઇકાલે સવારથી જ બદલાયેલા માહોલ વચ્ચે રામોલ…

પ્રાકૃતિક ખેતી થકી પાંચ વર્ષમાં મેળવ્યો મબલખ પાક એવું કહેવાય છે કે સફળતા એને સરળતાથી વરે છે જે ચોકઠા બહારનું વિચારે છે. અત્યારના સમયમાં મોટાભાગના ખેડૂતો…

કોરાનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય જૂનાગઢમાં કોરોનો સંક્રમણના વધતા જતા બનાવોને પગલે સોશિયલ ડિસ્ટન્સ ની કડક અમલવારી થાય તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાની તમામ…

કેશોદ પંથકમાં બામણાસા ધેડ, પંચાળા, પાડોદર, બાલાગામ, સુત્રેજ  ગામો બેટમાં ફેરવાયા.. કેશોદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી અવરિત મેધ સવારી ચાલું છે અને અત્યાર…

જૂનાગઢની નરસિંહ મહેતા વિદ્યા મંદિરના નિવૃત આચાર્ય પ્રચેતાબેન વોરાએ  સૈનિક કલ્યાણ ફંડમાં રૂપિયા એક લાખનું યોગદાન આપ્યું છે. આ અગાઉ તેમણે કેળવણી ફંડમાં પણ રૂપિયા ૫૦…